સામાન્ય જ્ઞાન (GK)
સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ?

શ્રી સામ પિત્રોડા
ડૉ. નંદન નીલેકણી
શ્રી કપિલ સિબ્બલ
શ્રી અર્જુનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઇન્ડીયન પીનલ કોડ નીચેનામાંથી કયા રાજયને લાગુ પડતું નથી?

જમ્મુ અને કાશ્મીર
નાગાલેન્ડ
અરૂણાચલ પ્રદેશ
પાંડેચરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
1971 મિત્રતા અને સહકારની વીસ વર્ષની સંધિ કોની વચ્ચે હતી ?

ભારત - યુ.એસ.એ.
ભારત - ઈઝરાયલ
ભારત - ચીન
ભારત - સોવિયત યુનિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય સૈન્યના સર્વોપરિ બંધારણીય વડા કોણ છે ?

સરસેનાપતિ
સંરક્ષણપ્રધાન
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રભાચંદ્રસૂરિ એ કયા ગ્રંથમાં વ્રજસ્વામીથી લઈને હેમચંદ્રસૂરિ સુધીના અનેક પ્રભાવક આચાર્યોના ચરિત નું આલેખન કર્યું હતું ?

જંબુસામિચરિય
પ્રભાવકચરિત
રેવંતગિરિરાસુ
દૂતાંગદછાયાનાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP