સામાન્ય જ્ઞાન (GK)
સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ?

ડૉ. નંદન નીલેકણી
શ્રી સામ પિત્રોડા
શ્રી કપિલ સિબ્બલ
શ્રી અર્જુનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અરૂંધતી રોયને કઈ સાહિત્યકૃતિ બદલ વર્ષ 1997માં બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો હતો ?

ધ કોસ્ટ ઓફ વિલિંગ
ધ ગોડ ઓફ સ્મોલ થિગ્સ
ધ એન્ડ ઓફ ઈમેજિનેશન
કમ સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી અંગે રક્ષણ અપાયેલ છે ?

અનુચ્છેદ 323 ક
અનુચ્છેદ 311
અનુચ્છેદ 3૦૦ ક
અનુચ્છેદ 312

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ?

સ્વ. હરભાઇ ત્રિવેદી
સ્વ. નાનાભાઇ ભટ્ટ
સ્વ. ગીજુભાઇ બધેકા
સ્વ. મૂળશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP