સામાન્ય જ્ઞાન (GK)
સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ?

શ્રી અર્જુનસિંહ
શ્રી કપિલ સિબ્બલ
શ્રી સામ પિત્રોડા
ડૉ. નંદન નીલેકણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અરુણાચલમાં આવેલા નામચિક-નામ્ફુક ક્ષેત્રો શેના માટે જાણીતા છે ?

ઓઇલ અને પ્રાકૃતિક ગેસ
ઝીંક
કોલસો
બોકસાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અનુસૂચિત જાતિ અને જનજાતિના કાયદાની ન્યાયિક પ્રક્રિયા કલ અદાલતમાં ચાલે છે ?

હાઇકોર્ટ
જિલ્લા અદાલત
ખાસ રચાયેલી અદાલત
સિવિલ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એકસીકયુટીવ મેજીસ્ટ્રેટની સ્થાનીક હુકુમત કોણ નક્કી કરી શકે ?

ડિસ્ટ્રીક કોર્ટ
જીલ્લા મેજીસ્ટ્રેટ
રાજય સરકાર
હાઇકોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP