સામાન્ય જ્ઞાન (GK) સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ? ડૉ. નંદન નીલેકણી શ્રી કપિલ સિબ્બલ શ્રી સામ પિત્રોડા શ્રી અર્જુનસિંહ ડૉ. નંદન નીલેકણી શ્રી કપિલ સિબ્બલ શ્રી સામ પિત્રોડા શ્રી અર્જુનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સહકારી આગેવાન યુવરાજ ઉદયભાણસિંહજી ગુજરાતના કયા સ્ટેટના હતા ? પોરબંદર પાલનપુર જસદણ ભાવનગર પોરબંદર પાલનપુર જસદણ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજ્ય માહિતી આયોગના નિર્ણય સામે નીચેનામાંથી કઈ કોર્ટમાં અપીલ કરી શકાય ? સેશન્સ કોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ તાલુકા કોર્ટ હાઈકોર્ટ સેશન્સ કોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ તાલુકા કોર્ટ હાઈકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "પોખરણ" કોની યાદ અપાવે છે ? જાન્યુઆરી 2001નો ભૂકંપ ભારત-પાક સીમાયુદ્ધ રોકેટ લોન્ચિંગ અણુપ્રયોગ જાન્યુઆરી 2001નો ભૂકંપ ભારત-પાક સીમાયુદ્ધ રોકેટ લોન્ચિંગ અણુપ્રયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એક સાડી સુકાતા દશ મીનીટ લાગે છે તો વીસ સાડી સુકાતા કેટલો સમય લાગે ? 200 10 100 20 200 10 100 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વડાપ્રધાન તરીકે આઈ.કે.ગુજરાલ કોના અનુગામી બન્યા ? દેવગૌડા નરસિંહરાવ અટલ બિહારી વાજપેયી ચંદ્રશેખર દેવગૌડા નરસિંહરાવ અટલ બિહારી વાજપેયી ચંદ્રશેખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP