સામાન્ય જ્ઞાન (GK) સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ? શ્રી અર્જુનસિંહ શ્રી કપિલ સિબ્બલ ડૉ. નંદન નીલેકણી શ્રી સામ પિત્રોડા શ્રી અર્જુનસિંહ શ્રી કપિલ સિબ્બલ ડૉ. નંદન નીલેકણી શ્રી સામ પિત્રોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પલ્લીવાસલ જળવિદ્યુત પરિયોજના કયા રાજ્યમાં આવેલ છે ? કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કઈ નદી ટ્રાન્સ હિમાલયન નદી નથી ? બ્રહ્મપુત્રા સિંધુ રાવી સતલજ બ્રહ્મપુત્રા સિંધુ રાવી સતલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતની ભૂમિનો 6% ભાગ કયુ રાજય રોકે છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયા રાજ્યમાં ‘વિધાન પરિષદ’ નથી ? જમ્મુ-કાશ્મિર ગુજરાત મહારાષ્ટ્ર બિહાર જમ્મુ-કાશ્મિર ગુજરાત મહારાષ્ટ્ર બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનનું ગામ કયું ? વિસનગર વડનગર અમદાવાદ મહેસાણા વિસનગર વડનગર અમદાવાદ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP