સામાન્ય જ્ઞાન (GK)
સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ?

શ્રી સામ પિત્રોડા
શ્રી કપિલ સિબ્બલ
શ્રી અર્જુનસિંહ
ડૉ. નંદન નીલેકણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સચર કમિશન (મુસ્લિમ સમુદાય માટેનું પંચ) માં સમાજશાસ્ત્ર વિષયના કયા સભ્ય હતા ?

સૈયદ હમીદ
રજીન્દર સચર
રાકેશ બસંત
ટી.કે.ઓમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દેવની મોરી એક સ્થળ છે જ્યાં ___

દેવળના અવશેષો છે
જૈન મંદિરના અવશેષો છે
મસ્જિદના અવશેષો છે
બૌદ્ધ મઠના અવશેષો છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
શેરપા તેન્ઝીંગ સાથે એવરેસ્ટનું શિખર સર કરનાર બીજા પર્વતારોહીનું નામ આપો.

એડમંડ હિલેરી
જ્હોન હંટ
મેલોરી
એરીક શિપ્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પિયત/વરસાદ પછી બેથી ત્રણ દિવસ બાદ જમીનમાં રહેલો ભેજ કયા નામથી ઓળખાય છે ?

ફીલ્ડ કેપેસીટી
એડહેઝન
કોહેઝન
પીડબલ્યુપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP