ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી. પંચતંત્રની વાર્તા શિવાજીની શૌર્યગાથા મારા અનુભવો અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા પંચતંત્રની વાર્તા શિવાજીની શૌર્યગાથા મારા અનુભવો અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉચ્ચ શિક્ષણક્ષેત્રે અભ્યાસક્રમોને પ્રકાશિત /વેચાણ કરતી મહત્વની સંસ્થા કઇ છે ? ગુજરાત વિદ્યાસભા ભાષા નિયામકની કચેરી ગુજરાત ગ્રંથનિર્માણ બોર્ડ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાસભા ભાષા નિયામકની કચેરી ગુજરાત ગ્રંથનિર્માણ બોર્ડ ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ? વિશ્વશાંતિ નિશીથ સપ્તપદી ગંગોત્રી વિશ્વશાંતિ નિશીથ સપ્તપદી ગંગોત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “સૂર્યોપનિષદ”ના સર્જક કોણ છે ? હરીન્દ્ર દવે તુષાર શુક્લ રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શાહ હરીન્દ્ર દવે તુષાર શુક્લ રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજેન્દ્ર શુક્લની કૃતિ 'હજો હાથ કરતાલ' નો સાહિત્યપ્રકાર જણાવો ? ગઝલ નિબંધ સોનેટ કવિતા ગઝલ નિબંધ સોનેટ કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - આ કહેવતનો અર્થ આપો. સારૂં નરસું સૌ સરખું હોવું બધાની દરકાર કરવી ભાજી અને મૂળા બરાબર હોવા કોઈને કામ આવવું સારૂં નરસું સૌ સરખું હોવું બધાની દરકાર કરવી ભાજી અને મૂળા બરાબર હોવા કોઈને કામ આવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP