ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી.

પંચતંત્રની વાર્તા
અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા
મારા અનુભવો
શિવાજીની શૌર્યગાથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ?

આનંદશંકર ધ્રુવ
રમણભાઈ નીલકંઠ
ગોવર્ધનરામ ત્રિપાઠી
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ?

ઉમાશંકર જોષી
ધૂમકેતુ
ઉશનશ્
કે. કા. શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દર્શક તરીકે કોણ જાણીતું છે ?

મનુભાઈ સોમાભાઈ પંચોળી
મનુભાઈ લખારામ પંચોળી
મનુભાઈ રાજારામ પંચોળી
મનુભાઈ ભગવાનદાસ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર જયંત કોઠારીને તેમના કયા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ?

સુદામાચરિત્ર
વ્યાસંગ
સાહિત્યિક તથ્યોની માવજત
પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP