ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી.

અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા
શિવાજીની શૌર્યગાથા
પંચતંત્રની વાર્તા
મારા અનુભવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?

ગિજુભાઈ - બાળસાહિત્ય
ન્હાનાલાલ - ડોલનશૈલી
અખો - આખ્યાન
દયારામ - ગરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

રવીન્દ્રનાથ ટાગોર
સરોજિની નાયડુ
નરસિંહ મહેતા
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP