ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી.

મારા અનુભવો
અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા
પંચતંત્રની વાર્તા
શિવાજીની શૌર્યગાથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયો વિકલ્પ સાચો નથી ?

કાન્હડદે - પદ્મનાભ
લક્ષ્મી - ખબરદાર
મારી હકીકત - નર્મદ
ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત" કોણે કહ્યું છે ?

કવિ મુનશી
કવિ ખબરદાર
કવિ પન્નાલાલ
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે ?

'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા
'મુંબઈ સમાચાર' ના સ્થાપક
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ
બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

નટવરલાલ પંડ્યા
રાજેન્દ્ર શાહ
નિરંજન ભગત
રમણલાલ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP