ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી. અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા શિવાજીની શૌર્યગાથા પંચતંત્રની વાર્તા મારા અનુભવો અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા શિવાજીની શૌર્યગાથા પંચતંત્રની વાર્તા મારા અનુભવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ગૌરીશંકરનું તખલ્લુસ... ધૂમકેતુ સ્નેહરશ્મિ ફિલસૂફ ઉશનસ્ ધૂમકેતુ સ્નેહરશ્મિ ફિલસૂફ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? ગિજુભાઈ - બાળસાહિત્ય ન્હાનાલાલ - ડોલનશૈલી અખો - આખ્યાન દયારામ - ગરબી ગિજુભાઈ - બાળસાહિત્ય ન્હાનાલાલ - ડોલનશૈલી અખો - આખ્યાન દયારામ - ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? રવીન્દ્રનાથ ટાગોર સરોજિની નાયડુ નરસિંહ મહેતા મહાત્મા ગાંધી રવીન્દ્રનાથ ટાગોર સરોજિની નાયડુ નરસિંહ મહેતા મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંતવિલાસ કૃતિના કર્તા કોણ છે ? ભીમ શ્રીધર વ્યાસ અબ્દુલ રહેમાન અજ્ઞાત ભીમ શ્રીધર વ્યાસ અબ્દુલ રહેમાન અજ્ઞાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની પ્રથમ ટૂંકી વાર્તા જણાવો. વેરની વસૂલાત ગુજરાતનો નાથ મારી કમલા પાટણની પ્રભુતા વેરની વસૂલાત ગુજરાતનો નાથ મારી કમલા પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP