ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોજા ભગતની' રચનાઓ કયા પ્રકારે ઓળખાય છે ? ભજન ચાબખા છપ્પા આખ્યાન ભજન ચાબખા છપ્પા આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ? લાભશંકર ઠાકર મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ બકુલ ત્રિપાઠી લાભશંકર ઠાકર મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રસિકવલ્લભ' કયા કવિની કૃતિ છે ? પ્રેમાનંદ ભોજો શામળ દયારામ પ્રેમાનંદ ભોજો શામળ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તમે રે તિલક રાજા રામના, અમે વગડાના ચંદનકાષ્ઠ રે... કાવ્ય પંક્તિના રરિચયતા કોણ છે ? રાવજી પટેલ પંડિત સુખલાલજી નરસિંહરાવ દિવેટીયા જયંતી દલાલ રાવજી પટેલ પંડિત સુખલાલજી નરસિંહરાવ દિવેટીયા જયંતી દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કુલ કેટલા અક્ષર હોય છે ? 23 21 22 11 23 21 22 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરનું પૂરું નામ જણાવો. કાનજીભાઈ રામસિંહ ભટ્ટ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર લાભશંકર જાદવજી ઠાકર દત્તાત્રેય હરિકૃષ્ણ કાલેલકર કાનજીભાઈ રામસિંહ ભટ્ટ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર લાભશંકર જાદવજી ઠાકર દત્તાત્રેય હરિકૃષ્ણ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP