ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ કયા લેખકને 'સવાઈ ગુજરાતી' તરીકે ઓળખાવ્યા હતા ?

ઈન્દુલાલ યાજ્ઞિક
કાકાસાહેબ કાલેલકર
મહાદેવ દેસાઈ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો નિબંધ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગણાય છે ?

ભૂત નિબંધ
આપણો ધર્મ
મંડળી મળવાથી થતા લાભ
ધર્મ અને સમાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી.

વિઠ્ઠલશંકર
નર્મદાશંકર
શામળશાહ શેઠ
દલપતરામ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે.

કૃષ્ણ દવે
પ્રહલાદ પારેખ
ડૉ.પ્રકાશ દવે
સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP