ભારતની ભૂગોળ (Geography of India)
બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી.ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ___ તરીકે ઓળખાય છે.

જેટ સ્ટ્રીમ
નોર્વેસ્ટર
આઈ.ટી.સી. ઝોન
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
તલ દક્ષિણ ભારતમાં કયા પાક તરીકે ઊગાડવામાં આવે છે ?

ખરીફ પાક અને રવિ પાક
રવિ પાક
જાયદ જમીન
ખરીફ પાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કુદરતી સરોવરો અને સંબંધિત રાજ્યનાં જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?

આંધ્રપ્રદેશ - કોલાર
રાજસ્થાન - સાંભર
જમ્મુ અને કાશ્મીર - દાલ અને વુલર
તમિલનાડુ - ચિલ્કા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP