ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સ્વાતંત્ર્ય બાદ ભારતમાં પ્લાનિંગ કમિશનની રચના ક્યારે કરવામાં આવેલ હતી ?

15 ફેબ્રુઆરી 1950
1 માર્ચ 1950
15 માર્ચ 1950
30 માર્ચ 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે કયા અર્થશાસ્ત્રીએ યોજનાઓની રૂપરેખાઓ આપી હતી ?

અમર્ત્ય સેન
એડમ સ્મિથ
કેઈન્સ
પીગોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP