ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનાં મુખ્ય હેતુઓ શું હતા ?

જમીન સુધારણા
આર્થિક સુધારાઓ
આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો
સમાજવાદી સમાજરચના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે પૈકી કઈ સમિતિ ગ્રામીણ ગરીબી રેખાનું નિર્ધારણ કરવા રચાઈ ન હતી ?

એન.સી. સકસેના સમિતી
વાય. કે. અલઘ સમિતિ
એસ.આર. હાશીમ સમિતિ
લાકડાવાલા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાબાર્ડની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના સમયે થઈ હતી ?

ચોથી પંચવર્ષીય યોજના
પાંચમી પંચવર્ષીય યોજના
સાતમી પંચવર્ષીય યોજના
છઠ્ઠી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP