ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ? મણિપુર મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ મણિપુર મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારત-નેપાળ અને ભારત-ભૂતાનની સરહદ પર સુરક્ષાની કામગીરી બજાવનાર દળને કયા નામથી ઓળખવામાં આવે છે ? નેશનલ સીક્યોરીટી ગાર્ડ બોર્ડર સીક્યોરીટી ફોર્સ રેપીડ એક્શન ફોર્સ સુરક્ષા સીમા બળ નેશનલ સીક્યોરીટી ગાર્ડ બોર્ડર સીક્યોરીટી ફોર્સ રેપીડ એક્શન ફોર્સ સુરક્ષા સીમા બળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું કયું નવું રાજ્ય 2014માં બન્યું ? ઉત્તરાખંડ ઝારખંડ છત્તીસગઢ તેલંગાણા ઉત્તરાખંડ ઝારખંડ છત્તીસગઢ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લક્ષ્દ્વીપ અને મિનિકોય ટાપુઓમાં કુલ ___ ટાપુઓ છે અને પૈકી ___ ટાપુઓમાં માનવ વસ્તી છે. 36, 09 32, 11 36, 11 32, 10 36, 09 32, 11 36, 11 32, 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વિંધ્ય ખડકતંત્રના ખડકો જ્યાં મળી આવે છે તે મલાની ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલ છે ? રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા નામથી ગંગા નદીને ઓળખવામાં આવતી નથી ? ભાગીરથી ગૌતમી અલકનંદા જહાનવી ભાગીરથી ગૌતમી અલકનંદા જહાનવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP