ભારતની ભૂગોળ (Geography of India)
વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ?

મેઘાલય
મણિપુર
નાગાલેન્ડ
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
હિમાચલના કયા શિખરને "સાગરમઠ" (Sagarmatha) નામ આપવામાં આવ્યું છે ?

નંદા દેવી
માઉન્ટ એવરેસ્ટ
નંગા પર્વત
કાંચનજંઘા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચેના જોડકા યોગ્ય રીતે જોડો.
ધાતુઓ
A) સોનુ
B) કોલસો
C) તાંબુ
D) લોખંડ
વિસ્તાર
1) ખેત્રી
2) કોલર
3) કુટ્ટેમુખ
4) જરિયા

A-1, B-2, C-3, D-4
A-2, B-4, C-1, D-3
A-3, B-4, C-1, D-2
A-4, B-3, C-2, D-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વિશ્વની પ્રથમ સફેદ વાઘ સફારીનું લોકાર્પણ કયા રાજ્યમાં કરવામાં આવ્યું ?

મધ્યપ્રદેશ
હિમાચલ પ્રદેશ
કર્ણાટક
પશ્ચિમબંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP