ભારતની ભૂગોળ (Geography of India)
વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ?

મિઝોરમ
નાગાલેન્ડ
મેઘાલય
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો પ્રમાણ સમય એટલે ___

83.5° પશ્ચિમ રેખાંશ
82.5° પૂર્વ રેખાંશ
83.5° પૂર્વ રેખાંશ
82.5° પશ્ચિમ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચેના પૈકી કયું ભરતી ઉર્જાના ઉત્પાદનના ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે ?

મન્નારનો અખાત
ખંભાતનો અખાત
કચ્છનો અખાત
ચિલ્કા સરોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
લોજિસ્ટિક ડેટા ટેગીંગ ઓફ કન્ટેનર પદ્ધતિ સૌપ્રથમ કયા બંદર દ્વારા અપનાવવામાં આવેલી છે ?

એનરોર પોર્ટ
જવાહરલાલ નેહરુ પોર્ટ
કોચી પોર્ટ
કંડલા પોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સીમાંત ખેડૂત ખેડાણ હેઠળ કેટલી જમીન ધરાવે છે ?

1 હેક્ટરથી ઓછી
3 હેક્ટરથી વધુ
1 થી 2 હેકટર
2 થી 3 હેક્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP