ભારતની ભૂગોળ (Geography of India)
વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ?

મિઝોરમ
મેઘાલય
નાગાલેન્ડ
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનું એકમાત્ર કંપની સ્વરૂપે નોંધાયેલું મોટું બંદર (Corporatised Major Port) કયું છે ?

નાહ્વાશેવા (JNPT)
મુંબઈ
કંડલા
કમરાજાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ખનીજ અને તેના ઉત્પાદિત રાજ્યને યોગ્ય રીતે ગોઠવો.
1) સિંધા લૂણ
2) હીરા
3) નિકલ
4) કલાઈ
A) છત્તીસગઢ
B) મધ્યપ્રદેશ
C) હિમાચલ પ્રદેશ
D) ઓરિસ્સા

1-C, 2-B, 3-D, 4-A
1-A, 2-C, 3-B, 4-D
1-D, 2-A, 3-C, 4-B
1-B, 2-D, 3-A, 4-C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP