GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
વર્ષ 2012 નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક કોને એનાયત થયો હતો ?

મધુસૂદન ઢાંકી
ચીમનભાઈ ત્રિવેદી
સુનિલ કોઠારી
ધીરેન્દ્ર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
અટીરા (ATIRA) શાના માટે જાણીતું છે ?

પ્લાસ્ટીક સંશોધન
ક્લબ હાઉસ તરીકે
કાપડ સંશોધન
જ્વેલરી સંશોધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
‘દાણલીલા’ કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ?

મીરાંબાઈ
અખો
નરસિંહ મહેતા, પ્રેમાનંદ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP