GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કંપનીધારા 2013 ના પરિશિષ્ટ -1 ના કયા કોષ્ટકમાં અગાઉથી મળેલ હપ્તા અને બાકી હપ્તાની સબંધિત જોગવાઈઓનો સમાવેશ થાય છે ? કોષ્ટક ‘જી’ કોષ્ટક ‘એ’ કોષ્ટક ‘એફ’ કોષ્ટક ‘સી’ કોષ્ટક ‘જી’ કોષ્ટક ‘એ’ કોષ્ટક ‘એફ’ કોષ્ટક ‘સી’ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર ને લગતા નીચેના વિધાનો માંથી કયું વિધાન ખોટું છે ? સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં વ્યક્તિઓની આર્થિક વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. ફુગાવાની સમસ્યાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. ઓટોમોબાઈલ ઉદ્યોગની નફાકારકતાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર મૂલ્યના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં વ્યક્તિઓની આર્થિક વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. ફુગાવાની સમસ્યાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. ઓટોમોબાઈલ ઉદ્યોગની નફાકારકતાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર મૂલ્યના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જો તમારે બે પ્રકલ્પ ધ્યાનમાં લેવાના હોય પ્રકલ્પ x અને y, પ્રકલ્પ x નું ચોખ્ખું વર્તમાન મુલ્ય પ્રકલ્પ y કરતા વધુ છે, પરંતુ પ્રકલ્પ y નો આંતરિક વળતર દર x કરતાં વધુ છે, તો તમે ___ પસંદ કરશો. આપેલ પૈકી એક પણ નહીં પ્રકલ્પ y પ્રકલ્પ x અન્ય કોઈ પ્રકલ્પ આપેલ પૈકી એક પણ નહીં પ્રકલ્પ y પ્રકલ્પ x અન્ય કોઈ પ્રકલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જ્યારે કંપની પોતાની પ્રવૃત્તિને સુસંગત ન હોય તેવા ક્ષેત્રમાં સંશોધન હાથ ધરવા માટે ભારતીય તકનીકી સંસ્થાન (IIT) ને 5 લાખ ચૂકવે, તો આ અંતર્ગત કંપનીએ ચૂકવેલ રકમ માટે કંપનીને કેટલી રકમ મજરે મળશે ? રૂા. 5,00,000 (100%) રૂ।. 10,50,000 (175%) રૂ।. 7,50,000 (150%) રૂા. 6,25,000 (125%) રૂા. 5,00,000 (100%) રૂ।. 10,50,000 (175%) રૂ।. 7,50,000 (150%) રૂા. 6,25,000 (125%) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ફરજીયાત લીક્વીડેશનના સંજોગોમાં, અરજદારે આદેશની નકલ કંપનીના રજીસ્ટ્રારને અવશ્ય દાખલ કરવી જોઈએ કે જે – વિસર્જનના આદેશ પસાર થયાના ત્રણ માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના એક વર્ષમાં વિસર્જનના આદેશ પસાર થયાના એક માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના છ માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના ત્રણ માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના એક વર્ષમાં વિસર્જનના આદેશ પસાર થયાના એક માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના છ માસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જો કોઈ વસ્તુની પુરવઠાની મૂલ્યસાપેક્ષતા અનંત હોય તો નીચે આપેલા માંથી કયું વિધાન સાચું હશે ? આ વસ્તુની પુરવઠા રેખા ઋણ ઢાળની હશે. આ વસ્તુની પુરવઠા રેખા અનિર્ધારિત હશે. આ વસ્તુની પુરવઠા રેખા ઉભી હશે. આ વસ્તુની પુરવઠાની રેખા આડી હશે. આ વસ્તુની પુરવઠા રેખા ઋણ ઢાળની હશે. આ વસ્તુની પુરવઠા રેખા અનિર્ધારિત હશે. આ વસ્તુની પુરવઠા રેખા ઉભી હશે. આ વસ્તુની પુરવઠાની રેખા આડી હશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP