ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિનુ મોદી લિખિત કઈ કૃતિને સને 2013માં સાહિત્ય અકાદમી એવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે ? ખારાં ઝરણાં ફટફટિયું અખંડ ઝાલર વાગે ગઝલ સંહિતા ખારાં ઝરણાં ફટફટિયું અખંડ ઝાલર વાગે ગઝલ સંહિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ? સીતરામ મહારાજ રેમશ ઓઝા એક પણ નહીં પંડિત સુખલાલજી સીતરામ મહારાજ રેમશ ઓઝા એક પણ નહીં પંડિત સુખલાલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મિસ્કીન' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? રાજેશ વ્યાસ મનુભાઈ પંચોળી રમણભાઈ નીલકંઠ મધુસુદન ઠક્કર રાજેશ વ્યાસ મનુભાઈ પંચોળી રમણભાઈ નીલકંઠ મધુસુદન ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ? શાંતિલાલ શાહ કિસનસિંહ ચાવડા મધુસૂદન પારેખ ચં. ચી. મહેતા શાંતિલાલ શાહ કિસનસિંહ ચાવડા મધુસૂદન પારેખ ચં. ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટિયા ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટિયા ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP