ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ચિનુ મોદી લિખિત કઈ કૃતિને સને 2013માં સાહિત્ય અકાદમી એવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે ?

ખારાં ઝરણાં
ફટફટિયું
ગઝલ સંહિતા
અખંડ ઝાલર વાગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ?

કાકાસાહેબ કાલેલકર
કિશોરલાલ મશરૂવાળા
અમૃતલાલ વેગડ
મહેન્દ્ર મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો.

નળની વેદના
પીયૂષ-ઝરણા
સંભાવનાનો સૂરજ
અંતર-આત્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP