GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
બેંકસિલકમેળના સંબંધિત નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? I. રોકડમેળ અને બેંક પાસબુક વચ્ચેનો તફાવત આમનોંધ દ્વારા સુધારવો પડે છે. II. બેંકસિલકમેળ તૈયાર કરતાં, રોકડમેળમાં તારીખ પહેલા નોંધાયેલ વ્યવહારના ઉતારા, પરંતુ બેંકમાં તારીખ બાદ જમા થયેલ, પાસબુકમાં ઓવરડાફટની બાકી ઘટાડશે. III. રોકડમેળમાં નહી નોંધાયેલ બેકચાર્જીસ હવાલાદ્વારા બેંસિલકમેળમાં નોંધવા જોઇએ. IV. ગ્રાહક પાસેથી મળેલ ચેક કે જે તારીખ બાદ નકારાયેલ હોય તો તેની રોકડમેળમાં જમાનોંધ જરૂરી છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયા પ્રકારની કંપનીએ પોતાના હિસાબો એક્સ.બી.આર.એલ. (XBRL)ના માળખા પ્રમાણે દાખલ કરવા પડે છે ? I. ભારતમાં નોંધાયેલ કંપનીની ગૌણ કંપનીઓ II. જે કંપનીઓએ પોતાના નાણાકીય પત્રકો કંપનીના (ભારતીય હિસાબી ધોરણો) નિયમો, 2015 અનુસાર તૈયાર કરવા જરૂરી છે. III. ખાનગી કંપનીઓ કે જેનું ટર્નઓવર રૂ. 99 કરોડ હોય IV. જાહેર કંપનીઓ કે જેની ભરપાઈ મૂડી રૂ. 3 કરોડ હોય નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અર્થશાસ્ત્રના સ્વરૂપ વિષે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો. I. અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે પણ કળા નથી. II. અર્થશાસ્ત્ર કળા છે પણ વિજ્ઞાન નથી. III. અર્થશાસ્ત્ર સંપૂર્ણ વિજ્ઞાન છે અને કળા પણ છે. IV. અર્થશાસ્ત્ર ભૌતિક શાસ્ત્રની જેમ પૂર્ણ વિજ્ઞાન છે અને કળા પણ છે.