ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે કયા અર્થશાસ્ત્રીએ યોજનાઓની રૂપરેખાઓ આપી હતી ?

પીગોન
એડમ સ્મિથ
કેઈન્સ
અમર્ત્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનાની વ્યુહરચના સાથે કોનું નામ સંકળાયેલ છે ?

રાજકૃષ્ન
હેરોડ-ડોમર
એમ.એસ. સ્વામીનાથન
પી.સી.મહાલનોબિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"હિન્દુ વૃદ્ધિદર" નો ખ્યાલ કોને આવ્યો ?

એમ.એસ. આહલુવાલીયા
એમ.એસ. સ્વામીનાથન
પી.સી.મહાલનોબિસ
રાજકૃષ્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાણાકીય તરલતાનું વિનિયમન કરવા માટે રિઝર્વ બેન્ક દ્વારા નીચે પૈકી કયા નીતિગત સાધન/સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે ?

રેપો અને રિવર્સ રેપોરેટ બંને
રેપો રેટ
કેશ રિઝર્વ રેશિયો
રિવર્સ રેપો રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP