ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 2013માં સ્થાપેલી સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા ? વિવેક રાય અશોકકુમાર માથુર ડૉ.રથીનરાય મીના અગરવાલ વિવેક રાય અશોકકુમાર માથુર ડૉ.રથીનરાય મીના અગરવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સમગ્ર ભારતમાં census- વસ્તી ગણતરી ક્યારે થાય છે ? દર દસ વર્ષે દર પાંચ વર્ષે દરેક વર્ષે જરૂર મુજબ દર દસ વર્ષે દર પાંચ વર્ષે દરેક વર્ષે જરૂર મુજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1935 માં ભારતીય રીઝર્વ બેંકની મુખ્ય ઓફીસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી ? મુંબઈ હૈદરાબાદ કલકત્તા દિલ્હી મુંબઈ હૈદરાબાદ કલકત્તા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકારની વેરા અને ખર્ચની નીતિને શું કહેવાય છે ? નાણાકીય નીતિ વાણિજિયક નીતિ રાજકોષીય નીતિ વિત્ત નીતિ નાણાકીય નીતિ વાણિજિયક નીતિ રાજકોષીય નીતિ વિત્ત નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે. ગાંધીજી સરદાર પટેલ ચાણકય બાબાસાહેબ આંબેડકર ગાંધીજી સરદાર પટેલ ચાણકય બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "હિન્દુ વૃદ્ધિદર" નો ખ્યાલ કોને આવ્યો ? એમ.એસ. સ્વામીનાથન એમ.એસ. આહલુવાલીયા રાજકૃષ્ણ પી.સી.મહાલનોબિસ એમ.એસ. સ્વામીનાથન એમ.એસ. આહલુવાલીયા રાજકૃષ્ણ પી.સી.મહાલનોબિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP