ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મૂળરાજ પ્રથમે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનાર રુદ્રમહાલય બાંધવાનું શરૂ કર્યું. પરંતુ તેનું કાર્ય ખૂબ મોટું હોવાને કારણે તે પૂર્ણ થઈ શક્યું નહિં. તેનું બાંધકામ કયા શાસકે પૂર્ણ કરાવ્યું ?

સિદ્ધરાજ જયસિંહ
ચામુંડરાજ
ભીમદેવ પ્રથમ
કર્ણદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું.
શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વિનોદ કિનારીવાલા હાથમાં ત્રિરંગો ઝંડો લઈ સ્વતંત્રસંગ્રામમાં કયા સ્થળે ગોળીથી વીંધાઈ શહીદ થયા હતા ?

ભરૂચ
કાલુપુર પોલીસ સ્ટેશન
ગુજરાત કોલેજ, અમદાવાદ
કલેકટર કચેરી, નડિયાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્દઘાટન કોના દ્વારા થયું હતું ?

શ્રી નીલમ સંજીવ રેડ્ડી
સુશ્રી શારદા મુખર્જી
શ્રી ચિમનભાઈ પટેલ
શ્રી મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોહમ્મદ 'બેગડો' કેમ કહેવાય છે ?

તેને જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી
તે બે ગણું જમતો હતો તેથી
એ બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી
તે સામાન્ય માણસ કરતા બે ઘણો જાડો હતો તેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઈ.સ. 1407માં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી ?

મુઝફ્ફરશાહ પહેલો
નસીરુદ્દીન
ગિયાસુદ્દીન મહંમદશાહ
કુતુબુદ્દીન એહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP