ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૂળરાજ પ્રથમે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનાર રુદ્રમહાલય બાંધવાનું શરૂ કર્યું. પરંતુ તેનું કાર્ય ખૂબ મોટું હોવાને કારણે તે પૂર્ણ થઈ શક્યું નહિં. તેનું બાંધકામ કયા શાસકે પૂર્ણ કરાવ્યું ? ભીમદેવ પ્રથમ ચામુંડરાજ કર્ણદેવ સોલંકી સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ પ્રથમ ચામુંડરાજ કર્ણદેવ સોલંકી સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી રાજવી કુમારપાળે તારંગા પર કયા જૈન તીર્થંકરનું દેરાસર બંધાવ્યું હતું ? આદિનાથ મહાવીર સ્વામી મલ્લિનાથ અજિતનાથ આદિનાથ મહાવીર સ્વામી મલ્લિનાથ અજિતનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તારંગા પર આવેલ સુંદર પ્રતિમાવાળું જૈન મંદિર કયા જૈન તીર્થંકરને સમર્પિત છે ? મલ્લીનાથ આદિનાથ અજિતનાથ પાર્શ્વનાથ મલ્લીનાથ આદિનાથ અજિતનાથ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો ? જેમ્સ ટોડ જેમ્સ બર્ગેસ જેમ્સ પ્રિન્સેપ ભગવાનલાલ ઇન્દ્રજી જેમ્સ ટોડ જેમ્સ બર્ગેસ જેમ્સ પ્રિન્સેપ ભગવાનલાલ ઇન્દ્રજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ? ચીમનભાઈ પટેલ કેશુભાઈ પટેલ આનંદીબેન પટેલ છબીલદાસ મહેતા ચીમનભાઈ પટેલ કેશુભાઈ પટેલ આનંદીબેન પટેલ છબીલદાસ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહેસૂલ પાકના રૂપમાં લેવામાં આવે તેને શું કહેવાય ? કરંજ સદભાગા ભાગ બટાઈ બલી કરંજ સદભાગા ભાગ બટાઈ બલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP