ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈ.સ. 2015 નો કુમાર સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો ?

હરિકૃષ્ણ પાઠક
હસમુખ બરાડી
હર્ષભ્રમ્મ ભટ્ટ
હર્ષદ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો નિબંધ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગણાય છે ?

મંડળી મળવાથી થતા લાભ
આપણો ધર્મ
ધર્મ અને સમાજ
ભૂત નિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે?

ભવનાથનો મેળો
જન્માષ્ટમીનો મેળો
શિવરાત્રીનો મેળો
શામળાજીનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP