ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈ.સ. 2015 નો કુમાર સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો ?

હર્ષદ ત્રિવેદી
હરિકૃષ્ણ પાઠક
હર્ષભ્રમ્મ ભટ્ટ
હસમુખ બરાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારો યાદગાર પ્રવાસ' કેવા પ્રકારનો નિબંધ છે ?

ઉપરોક્ત પૈકી એકપણ નહીં
વિવેચનાત્મક
ચરિત્રાત્મક
વર્ણનાત્મક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહારાજા તખ઼સિંહજીએ કયા જાણીતા ચિત્રકારને ભાવનગર બોલાવી ચિત્રો દોરાવ્યા હતા ?

રવિશંકર રાવળ
ચંદ્ર ત્રિવેદી
પિરાજી સાગરા
રાજા રવિ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP