ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ?

આનંદશંકર ધ્રુવ
૨.વ. દેસાઈ
કેશવલાલ ધ્રુવ
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દ્વારકામાંથી રણછોડરાયજીની મૂર્તિ ડાકોર લાવનાર ભક્ત બોડાણાનું મૂળનામ જણાવો.

હરિહર લોહાણા
પરમાનંદ ઠક્કર
ભીખુભા રાઓલ
વજેસંગ રાજપૂત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અર્થશાસ્ત્રની ગાંધી દૃષ્ટિએ સમજૂતી આપતો ગ્રંથ ‘માનવ અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે ?

વજુ કોટક
દલસુખભાઈ માલવિયા
નરહિર પરીખ
કરસનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP