ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભરતેશ્વર બાહુબલિરાસ’ કૃતિનો મુખ્ય રસ કયો છે ? વીરરસ શૃંગારરસ કરુણ રસ રૌદ્ર રસ વીરરસ શૃંગારરસ કરુણ રસ રૌદ્ર રસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મન મોર બની થનગાટ કરે' લોકગીત કોણે લખેલ છે ? બાલાશંકર કંથારિયા દલપતરામ નર્મદ ઝવેરચંદ મેઘાણી બાલાશંકર કંથારિયા દલપતરામ નર્મદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો કાવ્યસંગ્રહ 'ઉમાશંકર જોશી'નો નથી ? નિશિથ ગંગોત્રી નેપથ્યે સપ્તપદી નિશિથ ગંગોત્રી નેપથ્યે સપ્તપદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ? નિરંજન ભગત મકરંદ દવે સુરેશ જોષી બળવંતરાય ઠાકોર નિરંજન ભગત મકરંદ દવે સુરેશ જોષી બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે વલસાડમાં નંદિગ્રામની સ્થાપના કરી હતી. ઈચ્છારામ દેસાઈ કનૈયાલાલ મુનશી નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે ઈચ્છારામ દેસાઈ કનૈયાલાલ મુનશી નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માણારાજ હાસ્યસભર વાર્તાઓનો સંગ્રહ કોનો છે ? સાંઈરામ દવે ઈસુદાન ગઢવી ઈલાઆરબ મહેતા વસુબેન ભટ્ટ સાંઈરામ દવે ઈસુદાન ગઢવી ઈલાઆરબ મહેતા વસુબેન ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP