ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભરતેશ્વર બાહુબલિરાસ’ કૃતિનો મુખ્ય રસ કયો છે ? વીરરસ કરુણ રસ શૃંગારરસ રૌદ્ર રસ વીરરસ કરુણ રસ શૃંગારરસ રૌદ્ર રસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં નજર મારી ઠરે' - આ પ્રખ્યાત પંક્તિ કયા કવિની છે ? કલાપી ઉમાશંકર જોશી સુંદરમ્ ચં. ચી. મહેતા કલાપી ઉમાશંકર જોશી સુંદરમ્ ચં. ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? રઘુવીર ચૌધરી ગુણવંત શાહ પન્નાલાલ પટેલ નરસિંહરાવ દિવેટીયા રઘુવીર ચૌધરી ગુણવંત શાહ પન્નાલાલ પટેલ નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? અકૂપાર કર્ણલોક વિક્ષિપ્તા સમુદ્રાન્તિકે અકૂપાર કર્ણલોક વિક્ષિપ્તા સમુદ્રાન્તિકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ "સવાઈ ગુજરાતી"નું બિરુદ કોને આપ્યું હતું ? કાકા કાલેલકર સ્વામી આનંદ ધર્માનંદ કોસંબી વિનોબા ભાવે કાકા કાલેલકર સ્વામી આનંદ ધર્માનંદ કોસંબી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ? પ્રેમાનંદ દયારામ શામળ નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ શામળ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP