ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જય જવાન, લીલો અભાવ, જળકફન જેવા કાવ્ય સંગ્રહો ક્યા કવિના છે ?

ધ્રુવ ભટ્ટ
કરસનદાસ મૂળજી
કરસનદાસ લુહાર
સુજાતા ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી ?

'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત
'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે
'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે
'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP