ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ (અત્યાચાર નિવારણ) નિયમો, 2016ની જોગવાઈ હેઠળ રાજ્ય સ્તરની તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિ કેટલા સભ્યોથી વધુ નહીં તેટલા સભ્યોની બનેલી રહેશે ? 15 20 30 25 15 20 30 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઇપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ? 70 55 40 આવી કોઈ જોગવાઈ નથી 70 55 40 આવી કોઈ જોગવાઈ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઈ પણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે ? ચેરમેન સ્પીકર આપેલ માંથી એક પણ નહીં આપેલ બંને ચેરમેન સ્પીકર આપેલ માંથી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1971માં 'કિમીલયર' શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો ? કૃષ્ણસ્વામી ઐયર સમિતિ સતાનાથન સમિતિ રંગનાથન સમિતિ રામનંદન સમિતિ કૃષ્ણસ્વામી ઐયર સમિતિ સતાનાથન સમિતિ રંગનાથન સમિતિ રામનંદન સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના મુખ્યમંત્રીની કામગીરી તથા સતા બાબતે કયું વિધાન સુસંગત નથી ? મુખ્યમંત્રી મંત્રીઓની નિમણૂક કરે છે. મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે. મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે. મુખ્યમંત્રી મંત્રીઓની નિમણૂક કરે છે. મુખ્યમંત્રી મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. મુખ્યમંત્રી કોઈ મંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જણાવી શકે છે. મુખ્યમંત્રી અન્ય મંત્રીઓને વિવિધ વિભાગોની ફાળવણી કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. નાણા સચિવ નાણા મંત્રી રાષ્ટ્રપતિ સંસદ નાણા સચિવ નાણા મંત્રી રાષ્ટ્રપતિ સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP