ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ (અત્યાચાર નિવારણ) નિયમો, 2016ની જોગવાઈ હેઠળ રાજ્ય સ્તરની તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિ કેટલા સભ્યોથી વધુ નહીં તેટલા સભ્યોની બનેલી રહેશે ? 15 25 20 30 15 25 20 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે? મુખ્ય ચૂંટણી અધિકારી ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભા ના સભાપતિ એટર્ની જનરલ મુખ્ય ચૂંટણી અધિકારી ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભા ના સભાપતિ એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જનજાતિનો દરજજો. હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી હિન્દુઓ પૂરતો સીમિત છે હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી હિન્દુઓ પૂરતો સીમિત છે હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પુડુચેરી કયા વર્ષે ભારતીય સંઘમાં સામેલ કરવામાં આવ્યું ? ઈ.સ.1960 ઈ.સ.1962 ઈ.સ.1961 ઈ.સ.1967 ઈ.સ.1960 ઈ.સ.1962 ઈ.સ.1961 ઈ.સ.1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "માન. રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત" અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 53 54 56 55 53 54 56 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી ? સમાનતાનો અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર માહિતીનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર સમાનતાનો અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર માહિતીનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP