ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ (અત્યાચાર નિવારણ) નિયમો, 2016ની જોગવાઈ હેઠળ રાજ્ય સ્તરની તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિ કેટલા સભ્યોથી વધુ નહીં તેટલા સભ્યોની બનેલી રહેશે ?

25
30
20
15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મા. ગવર્નરશ્રીને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે ?

મા. કાયદામંત્રી
મા. રાષ્ટ્રપતિશ્રી
મા. મુખ્ય ન્યાયાધીશ શ્રી નામદાર હાઇકોર્ટ
મા. વડાપ્રધાનશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણી કમિશનરને કોની ભલામણથી હટાવી શકે છે ?

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ
ચીફ ચૂંટણી કમિશનર
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરવામાં આવ્યો છે ?

મૂળભૂત ફરજોમાં
માર્ગદર્શક સિદ્ધાંતોમાં
સંઘના ન્યાયતંત્રમાં
મૂળભૂત અધિકારોમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP