ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધી આશ્રમમાં ગાંધી ચિત્રાવલી કોણે તૈયાર કરી ?

ભીખુ આચાર્ય
હીરાલાલ ખત્રી
પરીશ્વર શુક્લ
ચંદુભાઈ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મણિલાલ દ્વિવેદીના નાટકને ‘તરુણ લેખની શુધ્ધ સંસ્કારી રસજ્ઞતા તરીકે કોણે બિરદાવ્યુ હતું ?

અરદેશર ખબરદાર
નવલરામ પંડ્યા
નર્મદ
શ્રી રંગ અવધૂત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ?

સ્વામી સચ્ચિદાનંદ
કિશોરલાલ મશરૂવાળા
સ્વામી આનંદ
કિશનસિંહ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP