ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધી આશ્રમમાં ગાંધી ચિત્રાવલી કોણે તૈયાર કરી ? પરીશ્વર શુક્લ ભીખુ આચાર્ય ચંદુભાઈ શાહ હીરાલાલ ખત્રી પરીશ્વર શુક્લ ભીખુ આચાર્ય ચંદુભાઈ શાહ હીરાલાલ ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આપણો ઘડીક સંગ' કૃતિના સર્જકનું નામ આપો ? સુન્દરમ્ ઉમાશંકર જોશી દિગીશ મહેતા ધીરેન્દ્ર મહેતા સુન્દરમ્ ઉમાશંકર જોશી દિગીશ મહેતા ધીરેન્દ્ર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ? ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મર્પિત અપૂર્વજી કયા માસિકના તંત્રી હતા ? ઋષિપ્રસાદ સદ્દગુરુ એકોઝ શારદા નવરંગ ઋષિપ્રસાદ સદ્દગુરુ એકોઝ શારદા નવરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ? કલાપી ચિનુ મોદી શેખાદમ આબુવાલા રાજેશ વ્યાસ કલાપી ચિનુ મોદી શેખાદમ આબુવાલા રાજેશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શિયાળાની સવારનો તડકો' કૃતિના સર્જકનું નામ આપો. વાડીલાલ ડગલી મધુસૂદન પારેખ જ્યોતીન્દ્ર દવે પ્રભુદાસ ગાંધી વાડીલાલ ડગલી મધુસૂદન પારેખ જ્યોતીન્દ્ર દવે પ્રભુદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP