ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધી આશ્રમમાં ગાંધી ચિત્રાવલી કોણે તૈયાર કરી ? ભીખુ આચાર્ય પરીશ્વર શુક્લ ચંદુભાઈ શાહ હીરાલાલ ખત્રી ભીખુ આચાર્ય પરીશ્વર શુક્લ ચંદુભાઈ શાહ હીરાલાલ ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ? અનાસક્તિયોગ વર્મ મંથન ખરી કેળવણી મંગળપ્રભાત અનાસક્તિયોગ વર્મ મંથન ખરી કેળવણી મંગળપ્રભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવન સંકેલી લેવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જીવન વિતાવવું જીવન કપરું થવું મૃત્યુ પામવું નવું જીવન મળ્યું જીવન વિતાવવું જીવન કપરું થવું મૃત્યુ પામવું નવું જીવન મળ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા' કાવ્યના કવિનું નામ જણાવો. સુરેશ દલાલ અનિલ જોશી મણિલાલ દેસાઈ રમેશ પારેખ સુરેશ દલાલ અનિલ જોશી મણિલાલ દેસાઈ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉઘાડ’ કાવ્યસંગ્રહ કોનો છે ? ધીરુભાઈ પરીખ શાહબુદ્દીન રાઠોડ નગીનદાસ મારફતિયા ચિનુ મોદી ધીરુભાઈ પરીખ શાહબુદ્દીન રાઠોડ નગીનદાસ મારફતિયા ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અણસાર" નવલકથા કોણે લખી છે ? વર્ષા અડાલજા ધૂમકેતુ ગુલાબદાસ બ્રોકર નિરંજન ભગત વર્ષા અડાલજા ધૂમકેતુ ગુલાબદાસ બ્રોકર નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP