ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધી આશ્રમમાં ગાંધી ચિત્રાવલી કોણે તૈયાર કરી ?

પરીશ્વર શુક્લ
હીરાલાલ ખત્રી
ચંદુભાઈ શાહ
ભીખુ આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાપુ સાહેબ ગાયકવાડની કૃતિ ‘રામ રાજિયો' ક્યારે ગવાય છે ?

દિક્ષા પ્રસંગે
જન્મ પ્રસંગે
મરણ પ્રસંગે
લગ્ન પ્રસંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'રામ વૃંદાવની’ ઉપનામ કોનું છે ?

નટવરલાલ કુબેરદાસ પંડ્યા
રાજેન્દ્ર કેશવલાલ શાહ
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ?

હીરક મહોત્સવ
સુવર્ણ મહોત્સવ
શતાબ્દી મહોત્સવ
રજત મહોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારોને ઓળખવામાં આવે છે ?

રમણભાઈ નીલકંઠ
કનૈયાલાલ મુનશી
ચુનીલાલ મડિયા
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP