ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહારાજા તખ઼સિંહજીએ કયા જાણીતા ચિત્રકારને ભાવનગર બોલાવી ચિત્રો દોરાવ્યા હતા ? રાજા રવિ વર્મા રવિશંકર રાવળ ચંદ્ર ત્રિવેદી પિરાજી સાગરા રાજા રવિ વર્મા રવિશંકર રાવળ ચંદ્ર ત્રિવેદી પિરાજી સાગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ? ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિધાસભા ગુજરાત વિદ્યાપીઠ વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિધાસભા ગુજરાત વિદ્યાપીઠ વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ? મધુસૂદન પારેખ - પ્રિયદર્શી કેશવલાલ ધ્રુવ - વનમાળી ભોગીલાલ ગાંધી - ચાંદામામા લાભશંકર ઠાકર - લઘરો મધુસૂદન પારેખ - પ્રિયદર્શી કેશવલાલ ધ્રુવ - વનમાળી ભોગીલાલ ગાંધી - ચાંદામામા લાભશંકર ઠાકર - લઘરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો. નળની વેદના પીયૂષ-ઝરણા અંતર-આત્મા સંભાવનાનો સૂરજ નળની વેદના પીયૂષ-ઝરણા અંતર-આત્મા સંભાવનાનો સૂરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈ ભજાવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે ? કરતાલ એકતારો ભૂંગળ ઢોલક કરતાલ એકતારો ભૂંગળ ઢોલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સાંદિપની’ ઉપનામ કોનું છે ? કિશોર મકવાણા કૈલાસ બાજપેયી અનિલ જોષી રમણીક અરાલવાળા કિશોર મકવાણા કૈલાસ બાજપેયી અનિલ જોષી રમણીક અરાલવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP