ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહારાજા તખ઼સિંહજીએ કયા જાણીતા ચિત્રકારને ભાવનગર બોલાવી ચિત્રો દોરાવ્યા હતા ?

રવિશંકર રાવળ
પિરાજી સાગરા
રાજા રવિ વર્મા
ચંદ્ર ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગોપાળબાપા પ્રકરણ મનુભાઈ પંચોળીની કઈ બૃહદનવલમાંથી લેવામાં આવી છે ?

ઝેર તો પીધા છે જાણી જાણી
દીપ નિર્વાણ
સોક્રેટિસ
કુરુક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મુદ્રિતકુમુદચન્દ્ર એ ___ છે.

શ્વેતાંબર જૈન સંસ્કૃત નાટક
એક પણ નહીં
વૈષ્ણવ સંસ્કૃત નાટક
શિવેત સંસ્કૃત નાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી ?

ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ
મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી
સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્
રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કઈ કૃતિ 'ગોવર્ધનરામ ત્રિપાઠી' રચિત નથી ?

સ્ક્રેપબુક
હૃદયવીણા
વિધિકુણ્ઠિતમ્
હૃદયરુદિતશતકમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP