ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહારાજા તખ઼સિંહજીએ કયા જાણીતા ચિત્રકારને ભાવનગર બોલાવી ચિત્રો દોરાવ્યા હતા ? રાજા રવિ વર્મા રવિશંકર રાવળ ચંદ્ર ત્રિવેદી પિરાજી સાગરા રાજા રવિ વર્મા રવિશંકર રાવળ ચંદ્ર ત્રિવેદી પિરાજી સાગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામીની ગદ્યકૃતિ 'વચનામૃત' કયા સ્વરૂપે જોવા મળે છે ? આખ્યાન સ્વરૂપે સંવાદ સ્વરૂપે કવિતા સ્વરૂપે ગરબી સ્વરૂપે આખ્યાન સ્વરૂપે સંવાદ સ્વરૂપે કવિતા સ્વરૂપે ગરબી સ્વરૂપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાડીબારી ન રાખવી - રૂઢિપ્રયોગનો અર્થ આપો. જીવ ગભરાવવો મદદ કરવી પરવા ન કરવી સાડાબાર વાગવા જીવ ગભરાવવો મદદ કરવી પરવા ન કરવી સાડાબાર વાગવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હડુલા' સાહિત્યપ્રકારના પિતા કોને ગણવામાં આવે છે ? દલપતરામ ગોવર્ધનરામ પ્રેમાનંદ નર્મદ દલપતરામ ગોવર્ધનરામ પ્રેમાનંદ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ? જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો. બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા અલીખાન બલોચ - શૂન્ય ઉમાશંકર જોષી - ધૂમકેતુ બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા અલીખાન બલોચ - શૂન્ય ઉમાશંકર જોષી - ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP