ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહારાજા તખ઼સિંહજીએ કયા જાણીતા ચિત્રકારને ભાવનગર બોલાવી ચિત્રો દોરાવ્યા હતા ? રાજા રવિ વર્મા પિરાજી સાગરા રવિશંકર રાવળ ચંદ્ર ત્રિવેદી રાજા રવિ વર્મા પિરાજી સાગરા રવિશંકર રાવળ ચંદ્ર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ? બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને અમૃત કેશવ નાયકને રણછોડભાઈ ઉદયરામને કેખુશરૂ કાબરાજીને બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને અમૃત કેશવ નાયકને રણછોડભાઈ ઉદયરામને કેખુશરૂ કાબરાજીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિતા એ ___ છે. શબ્દની કળા હૃદયની કળા મનની કળા કાનની કળા શબ્દની કળા હૃદયની કળા મનની કળા કાનની કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. મનની વ્યથા ભવની રૂપરેખા સ્વાભિમાનનાં તીર્થસ્થાનો સમરસ બિંદુ મનની વ્યથા ભવની રૂપરેખા સ્વાભિમાનનાં તીર્થસ્થાનો સમરસ બિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનાંચલ' કૃતિનાં લેખક કોણ છે ? હસમુખ દવે જયંત જોશી હરિન પાઠક જયંત પાઠક હસમુખ દવે જયંત જોશી હરિન પાઠક જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP