ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહારાજા તખ઼સિંહજીએ કયા જાણીતા ચિત્રકારને ભાવનગર બોલાવી ચિત્રો દોરાવ્યા હતા ?

રાજા રવિ વર્મા
રવિશંકર રાવળ
ચંદ્ર ત્રિવેદી
પિરાજી સાગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ?

ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત વિધાસભા
ગુજરાત વિદ્યાપીઠ
વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ?

મધુસૂદન પારેખ - પ્રિયદર્શી
કેશવલાલ ધ્રુવ - વનમાળી
ભોગીલાલ ગાંધી - ચાંદામામા
લાભશંકર ઠાકર - લઘરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો.

નળની વેદના
પીયૂષ-ઝરણા
અંતર-આત્મા
સંભાવનાનો સૂરજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP