ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શૂન્ય પાલનપુરી ઉપનામ કયા કવિનું છે ? બલુચ અલીખાન ઉસ્માનખાન ચંદ્રકાંત બક્ષી ઉસ્માન સૈયદ અમૃતભાઈ ધીરુભાઈ રબારી બલુચ અલીખાન ઉસ્માનખાન ચંદ્રકાંત બક્ષી ઉસ્માન સૈયદ અમૃતભાઈ ધીરુભાઈ રબારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરનામું’ નવલિકા કોની છે ? મહેન્દ્ર મેઘાણી ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ દિલીપ રાણપુરા મહેન્દ્ર મેઘાણી ઈશ્વર પેટલીકર પીતાંબર પટેલ દિલીપ રાણપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુરુક્ષેત્ર' નવલકથા કોણે લખેલ છે ? મૈથિલીશરણ ગુપ્ત મનુભાઈ પંચોળી કનૈયાલાલ મુનશી સુમિત્રાનંદન પંત મૈથિલીશરણ ગુપ્ત મનુભાઈ પંચોળી કનૈયાલાલ મુનશી સુમિત્રાનંદન પંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ત્રિશંકુ એન્ડ પોએટ્રી' કાવ્યસંગ્રહના લેખક જણાવો. અજ્ઞાત ઉમા મહેશ્વરન હિમાંશી શૈલત નીતા રમૈયા અજ્ઞાત ઉમા મહેશ્વરન હિમાંશી શૈલત નીતા રમૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ? ધીરુભાઈ ઠાકર કાન્તિ ભટ્ટ દુલેરાય કારાણી નિરંજન ભગત ધીરુભાઈ ઠાકર કાન્તિ ભટ્ટ દુલેરાય કારાણી નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ? પતંજલિએ સિદ્ધરાજ જયસિંહે મહર્ષિ કપિલે હેમચંદ્રાચાર્યે પતંજલિએ સિદ્ધરાજ જયસિંહે મહર્ષિ કપિલે હેમચંદ્રાચાર્યે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP