ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શૂન્ય પાલનપુરી ઉપનામ કયા કવિનું છે ? અમૃતભાઈ ધીરુભાઈ રબારી ચંદ્રકાંત બક્ષી બલુચ અલીખાન ઉસ્માનખાન ઉસ્માન સૈયદ અમૃતભાઈ ધીરુભાઈ રબારી ચંદ્રકાંત બક્ષી બલુચ અલીખાન ઉસ્માનખાન ઉસ્માન સૈયદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનુ દિક્ષા સમયનુ નામ જણાવો ? શીલભદ્ર દેવચંદ્ર ચાંગદેવ સોમચંદ્ર શીલભદ્ર દેવચંદ્ર ચાંગદેવ સોમચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુરને તેમના જન્મ સમયે કયા નામથી ઓળખવામાં આવતું હતું ? ગંગાપુર વેગણપુર કર્ણપુર આશાભીલપુર ગંગાપુર વેગણપુર કર્ણપુર આશાભીલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કેન્દ્ર અને પરિઘ નિબંધ કોનો છે ? રઘુવીર ચૌધરી યશવંત શુક્લ અનિલ જોષી મફત ઓઝા રઘુવીર ચૌધરી યશવંત શુક્લ અનિલ જોષી મફત ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ? આત્મકથા પ્રશસ્તિકાવ્ય વ્યાકરણગ્રંથ સ્મરણ ગ્રંથ આત્મકથા પ્રશસ્તિકાવ્ય વ્યાકરણગ્રંથ સ્મરણ ગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ? અનિકેત ખાંડેકર ત્રિભુવનદાસ ગજ્જર અમિત ઠક્કર નૃસિંહ વિભાકર અનિકેત ખાંડેકર ત્રિભુવનદાસ ગજ્જર અમિત ઠક્કર નૃસિંહ વિભાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP