Talati Practice MCQ Part - 2
ઈન્ટરનેશનલ માઈગ્રેશન રિપોર્ટ-2017 મુંજબ ભારત દેશના 1.66 કરોડ લોકો વિદેશમાં વસવાટ કરે છે જે વિશ્વના દેશોમાં કેટલામો ક્રમ ધરાવે છે ?

ચોથો
બીજા
પાંચમો
ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?

જ્યોતિબા ફૂલે
સ્વામી વિવેકાનંદ
કનૈયાલાલ મુનશી
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
બે ટ્રેનનની લાંબીઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિ છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?

12 સેકન્ડ
17 સેકન્ડ
15 સેકન્ડ
16 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

વિરાટ કોહલી
ગૌતમ ગંભીર
ચેતેશ્વર પૂજારા
મહેન્દ્રસિંહ ધોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘માધવ કયાંય નથી’ પ્રસિદ્ધ કૃતિ કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

હરીન્દ્ર દવે
કાકા કાલેલકર
જયંતિ દલાલ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP