GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
2017ના વર્ષમાં શાંતિ માટેનો નોબલ પુરસ્કાર કોને મળેલ છે ?

EU (યુરોપિયન યુનિયન)
IPCC (ઈન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેઈન્જ)
ICAN (ઈન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલીશ ન્યુક્લિયર વેપન્શ)
OPCW (ઓર્ગેનાઈઝેશન ફોર ધ પ્રોહીબીશન ઓફ કેમીકલ વેપન્શ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
ભારતના બંધારણના ___ પરિશિષ્ટમાં સંઘયાદીના 97 વિષયો, રાજ્ય યાદીના 66 વિષય અને સંયુક્ત યાદીના 52 વિષયોની સૂચિ (List) આપવામાં આવી છે.

દસમા
સાતમા
બીજા
બારમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે ઉજવાય છે ?

દર વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર
દર વર્ષે 1 થી 7 નવેમ્બર
દર વર્ષે 10 થી 16 ઓક્ટોબર
દર વર્ષે 1 થી 7 ઓગષ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
સમુદાયમાં કાઉન્સેલીંગના તબક્કાઓને ક્રમ અનુસાર ગોઠવો.
(1) સમસ્યાનું વિશ્લેષણ (2) કાઉન્સેલીંગની શરૂઆત (3) ફોલોઅપ (4) નિવારણ માટેના સૂચનો

2, 4, 1, 3
2, 1, 4, 3
2, 3, 4, 1
2, 1, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
અનાજ કઠોળને રાંધતા વધારાનું રાંધેલુ પાણી ફેંકી દેવાથી કયા વિટામીનનો નાશ થાય છે ?

થાયમીન (Thiamine)
આર્યન (Iron)
વિટામિન એ (Vitamin - A)
વિટામિન ડી (vitamin - D)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP