ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાષ્ઠ પર થયેલા ચિત્રો ભૂંસાઈ ન જાય તે માટે તેના પર શેનો ઢોળ ચઢાવવામાં આવતો હતો ? એક પણ નહીં એરંડિયાના તેલનો આંબાના મોરનો રસ લાખનો રસ (લાક્ષારસ) એક પણ નહીં એરંડિયાના તેલનો આંબાના મોરનો રસ લાખનો રસ (લાક્ષારસ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યાચતુર પાત્ર કઈ નવલકથાનું છે ? પ્રણયદીપ દરિયા સરસ્વતી ચંદ્ર આંગળિયાત પ્રણયદીપ દરિયા સરસ્વતી ચંદ્ર આંગળિયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ? ચુનિલાલ મડિયા નવલરામ પંડ્યા હિમાંશી શેલત ત્રિભુવનદાસ લુહાર ચુનિલાલ મડિયા નવલરામ પંડ્યા હિમાંશી શેલત ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાનેરી' કાવ્યસંગ્રહના કર્તા ........ મણિલાલ દેસાઈ મણિલાલ પટેલ રમેશ પારેખ મણિલાલ દ્વિવેદી મણિલાલ દેસાઈ મણિલાલ પટેલ રમેશ પારેખ મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હવેલી' એકાંકીના લેખકનું નામ જણાવો. ભાલચંદ્ર જોષી મનીશ જોશી ઉમાશંકર જોશી સુરેશ જોશી ભાલચંદ્ર જોષી મનીશ જોશી ઉમાશંકર જોશી સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ? ગાંધીજી ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP