Gujarat Police Constable Practice MCQ Part - 2
વર્ષ 2018ના શાંતિના નોબેલ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે ?
1. શ્રીમતી નાદિયા મુરાદ (ઈરાક)
2. ડો. ડેનીશ મુગવેગે (કોંગો)
3. શ્રીમતી મલાયા યુસુફ જઈ (પાકિસ્તાન)
4. ડો. ડોનાલ્ડ મુગવેગે (કોંગો)

1, 2
1
2, 3
1, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ખિલાફત આંદોલન કોણે શરૂ કર્યુ હતું?

દાદાભાઈ નવરોજીએ
મહાત્મા ગાંધીજીએ
અલીભાઈઓએ
લોકમાન્ય ટિળકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP