GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વનમહોત્સવ-2019 પ્રસંગે શરૂ કરાયેલ સાંસ્કૃતિક વનનું નામ જણાવો. જડેશ્વર વન નાગેશ વન હરિહર વન શહીદ વન જડેશ્વર વન નાગેશ વન હરિહર વન શહીદ વન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પ્રથમ ચરણમાં = 13 માત્રા અને બીજા ચરણમાં = 11 માત્રા કયા છંદમાં છે ? હરિગીત ઝૂલણા ચોપાઈ દોહરો હરિગીત ઝૂલણા ચોપાઈ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવે છે ? આર્ટીકલ - 117 આર્ટીકલ - 120 આર્ટીકલ - 128 આર્ટીકલ - 124 આર્ટીકલ - 117 આર્ટીકલ - 120 આર્ટીકલ - 128 આર્ટીકલ - 124 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સંઘ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટીકલ જણાવો. આર્ટીકલ - 317 આર્ટીકલ - 315 આર્ટીકલ - 322 આર્ટીકલ - 311 આર્ટીકલ - 317 આર્ટીકલ - 315 આર્ટીકલ - 322 આર્ટીકલ - 311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવણસિકતા અને પલાસિની નદીઓનાં વહેણ આગળ બંધ બાંધી 'સુદર્શન તળાવ' નું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? વિષ્ણુગુપ્ત સમુદ્રગુપ્ત પુષ્પગુપ્ત કુમારગુપ્ત વિષ્ણુગુપ્ત સમુદ્રગુપ્ત પુષ્પગુપ્ત કુમારગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) બે સમતલ અરીસા વચ્ચે ___ ખૂણો રાખવો જોઈએ કે જેથી બંને અરીસા માટે આપાતકિરણ અને પરાવર્તિતકિરણ એકબીજાને સમાંતર રહે. 45° 60° 30° 90° 45° 60° 30° 90° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP