GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
બુકર પ્રાઈઝ 2019ના વિજેતા કોણ છે ?

માર્ગરેટ અને એવરિસ્ટો
અભિજીત બેનરજી
ક્રિસ્ટીઆનો રોનાલ્ડો
જનરલ બાજવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?

FERA નું સ્થાન FEMA એ લીધું છે.
MRTP Act ને Competition Act માં બદલવામાં આવ્યો છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સંચાલનના સંદર્ભમાં નાણાંકીય ઉત્તેજનનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો ?

ફેડરિક ટેલર
ર્જ્યોજ આર. ટેરી
પીટર એફ. ડ્રકર
હેનરી ફિયોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
જ્યારે નમૂના કે વર્ણનથી માલનું વેચાણ કરવામાં આવેલ હોય અને વેચેલ માલ નમૂના કે વર્ણન મુજબનો ના હોય ત્યારે...

ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર કરી શકે.
કરાર આપોઆપ સમાપ્ત થયેલ ગણાય.
વેચાણ કરનાર સજાપાત્ર બને છે
ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર ના કરી શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP