ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ?

સુરેશ જોષી
સુરેશ ભટ્ટ
સ્વામી આનંદ
ધ્રુવશંકર આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ?

રઘુવીર ચૌધરી
લાભશંકર ઠાકર
પીતાંબર પટેલ
રમણલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ?

આપાદાના-ચલાલા
જાહેર પીર-ઉનાવા
દેવાભગત-ભાણવડ
નથુરામ શર્મા-બીલખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP