ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ?

અરદેશર ખબરદાર
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા સાહિત્યકાર દિલ્હી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહી ચૂક્યા છે ?

ક.મા. મુનશી
ચંદ્રકાન્ત બક્ષી
નાનાભાઈ બટ્ટ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP