ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' આ પંક્તિ કોની છે ? દલપતરામ નર્મદ કવિ ખબરદાર બોટાદકર દલપતરામ નર્મદ કવિ ખબરદાર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. નિર્ઝરિણી ભવ્યેષા રાસરંગિણી શિવાલિની નિર્ઝરિણી ભવ્યેષા રાસરંગિણી શિવાલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય છે ? ભોળાભાઈ પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ મોહનલાલ પટેલ ભોળાભાઈ પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ મોહનલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ? અરદેશર ખબરદાર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ અરદેશર ખબરદાર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડીક સંગ' કાવ્યના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ નિરંજન ભગત જયંત પાઠક રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુક્લ નિરંજન ભગત જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા સાહિત્યકાર દિલ્હી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહી ચૂક્યા છે ? ક.મા. મુનશી ચંદ્રકાન્ત બક્ષી નાનાભાઈ બટ્ટ ઉમાશંકર જોશી ક.મા. મુનશી ચંદ્રકાન્ત બક્ષી નાનાભાઈ બટ્ટ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP