ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ?

વિઠ્ઠલભાઈ પટેલ
ગાંધીજી
રવિશંકર મહારાજ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું સાચું છે ?

ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ
વિશ્વશાંતિ - ન્હાનાલાલ
ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર
રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP