ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' આ પંક્તિ કોની છે ? બોટાદકર દલપતરામ નર્મદ કવિ ખબરદાર બોટાદકર દલપતરામ નર્મદ કવિ ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ઉમાશંકર જોષીની નીચેની કૃતિઓમાંથી કઈ કૃતિને એવોર્ડ મળેલ છે ? મહાપ્રસ્થાન અભિજ્ઞાન નિશીથ પ્રાચીના મહાપ્રસ્થાન અભિજ્ઞાન નિશીથ પ્રાચીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ? વિઠ્ઠલભાઈ પટેલ ગાંધીજી રવિશંકર મહારાજ સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ ગાંધીજી રવિશંકર મહારાજ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ હર્ષદ ત્રિવેદીનું વતન જણાવો. કચ્છ ભાવનગર સુરેન્દ્રનગર અમદાવાદ કચ્છ ભાવનગર સુરેન્દ્રનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું સાચું છે ? ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ વિશ્વશાંતિ - ન્હાનાલાલ ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ વિશ્વશાંતિ - ન્હાનાલાલ ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાઈનો પર્વત' નાટકના લેખકનું નામ જણાવો. રમણભાઈ નીલકંઠ રામનારાયણ પાઠક ર.વ.દેસાઈ મહીપતરામ નીલકંઠ રમણભાઈ નીલકંઠ રામનારાયણ પાઠક ર.વ.દેસાઈ મહીપતરામ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP