કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નવેમ્બર 2020 દરમિયાન ભારતના કયા બે સરોવરોનો રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે ?

લોનાર સરોવર અને લોકટક સરોવર
લોનાર સરોવર અને કોલેરુ સરોવર
લોનાર સરોવર અને ચિલ્કા સરોવર
લોનાર સરોવર અને સુર સરોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં 10 આકાશ મિસાઈલોનું ભારતીય વાયુસેના દ્વારા પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું હતું ?

ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં
સૂર્યલંકા ટેસ્ટ ફાયરિંગ રેન્જ
વ્હિલર ટાપુ
પારાદ્વીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
આપેલ વિધાનો પૈકી સાચું /સાચા વિધાન/ વિધાનો પસંદ કરો.

ISRO એ સતીષ ધવન સ્પેસ સેન્ટર, શ્રી હરિકોટાથી કોમ્યુનિકેશન સેટેલાઈટ CMS-01 લોન્ચ કર્યો છે.
આપેલ બંને
CMS-01 સેટેલાઇટ PSLV-C50 લોન્ચ વ્હીકલની મદદથી લૉન્ચ કરવામાં આવ્યો છે.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
માધવ ભંડારી દ્વારા લખાયેલ પુસ્તક 'અયોધ્યા' તાજેતરમાં કોણે બહાર પાડ્યું છે ?

દેવેન્દ્ર ફડણવીસ
યોગી આદિત્યનાથ
આમાંથી કોઈ નહિ
રાજનાથસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાતના જામનગર ખાતે આવેલી આયુર્વેદ યુનિવર્સિટી અંતર્ગતની ત્રણ આયુર્વેદ સંસ્થાઓને મર્જ કરીને ITRAની રચના કરવામાં આવી છે... આ ત્રણ આયુર્વેદ સંસ્થાઓમાં નીચેનામાંથી કઈ સંસ્થાનો સમાવેશ થતો નથી ?

ઇન્સ્ટિટયૂટ ઓફ ડિપ્લોમા ઇન આયુર્વેદ
ઇન્સ્ટિટયૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ્સ સાયન્સિઝ
શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP