GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ 2020 અંતર્ગત 'યંગ ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ' એવૉર્ડ માટે થયેલ નામાંકનમાં ભારતના કયા પર્યાવરણવિદનો સમાવેશ થાય છે ? નિરીયા અલિસિયા ગાર્સિયા વિદ્યુત મોહન ઝામ્બી મટે વિદ્યુત શેઠ નિરીયા અલિસિયા ગાર્સિયા વિદ્યુત મોહન ઝામ્બી મટે વિદ્યુત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચે સાચી જોડણી કઈ છે ? સ્થિતી સ્થીતી સ્થીતિ સ્થિતિ સ્થિતી સ્થીતી સ્થીતિ સ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) સિંધુ નદીની મુખ્ય શાખા નદીઓ પૈકી સૌથી મોટી શાખા નદી કઈ છે ? બિયાસ ચિનાબ ઝેલમ રાવી બિયાસ ચિનાબ ઝેલમ રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) બૌદ્ધ ધર્મના ધર્મપુસ્તક ત્રિપીટકના ત્રણ સમૂહોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ? ધમ્મપિટક સુત પિટક અભિધમ્મપિટક વિનયપિટક ધમ્મપિટક સુત પિટક અભિધમ્મપિટક વિનયપિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? રથમંદિરો એક જ પહાડ કે શીલા કોરીને બનાવવામાં આવતાં. ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નજીક આવેલી છે. નરસિંહવર્મન પહેલાએ મહાબલીપુરમમાં બંધાવેલ કૃષ્ણમંડપ તેની વિશાળતા અને કોતરકામ માટે જાણીતો છે. મામલ્લપુરમ (મહાબલીપુરમ) નામે નગર નંદિવર્મન પહેલાએ વસાવ્યું હતું. રથમંદિરો એક જ પહાડ કે શીલા કોરીને બનાવવામાં આવતાં. ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નજીક આવેલી છે. નરસિંહવર્મન પહેલાએ મહાબલીપુરમમાં બંધાવેલ કૃષ્ણમંડપ તેની વિશાળતા અને કોતરકામ માટે જાણીતો છે. મામલ્લપુરમ (મહાબલીપુરમ) નામે નગર નંદિવર્મન પહેલાએ વસાવ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'અકિંચન' નો વિરોધી શબ્દ આપો. કંચન હંમેશા નિષ્પક્ષ શ્રીમંત કંચન હંમેશા નિષ્પક્ષ શ્રીમંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP