ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવનપથ', ‘જીવનરંગ' કોની આત્મકથાના પુસ્તકો છે ? ઈચ્છારામ દેસાઈ ગૌરીશંકર જોષી શ્રીમદ રાજચંદ્ર વિનેશ અંતાણી ઈચ્છારામ દેસાઈ ગૌરીશંકર જોષી શ્રીમદ રાજચંદ્ર વિનેશ અંતાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માતાનું સ્મારક'- કૃતિ કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ? મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1 દ્વિરેફની વાર્તા - ભાગ - 1 તણખામંડળ - ભાગ - 1 હીરાકણી અને બીજી વાતો મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1 દ્વિરેફની વાર્તા - ભાગ - 1 તણખામંડળ - ભાગ - 1 હીરાકણી અને બીજી વાતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં." હરીન્દ્ર દવે સુરેશ દલાલ રમેશ પારેખ સુરસિંહજી ગોહિલ - કલાપિ હરીન્દ્ર દવે સુરેશ દલાલ રમેશ પારેખ સુરસિંહજી ગોહિલ - કલાપિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગ્રામલક્ષ્મી' ના લેખક કોણ ? ર.વ.દેસાઈ ક.મા.મુનશી બ. ક. ઠાકોર રાજેન્દ્ર શાહ ર.વ.દેસાઈ ક.મા.મુનશી બ. ક. ઠાકોર રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની દુષ્કાળ પર આધારિત નવલકથા કઈ છે ? પાછલે બારણે વળામણાં મળેલા જીવ માનવીની ભવાઈ પાછલે બારણે વળામણાં મળેલા જીવ માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ? ગોપીક્રિષ્ના પુટપ્પા અનંતમૂર્તિ શિવપ્રકાશ ગોપીક્રિષ્ના પુટપ્પા અનંતમૂર્તિ શિવપ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP