ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવનપથ', ‘જીવનરંગ' કોની આત્મકથાના પુસ્તકો છે ?

ગૌરીશંકર જોષી
શ્રીમદ રાજચંદ્ર
વિનેશ અંતાણી
ઈચ્છારામ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ?

લાલકૃષ્ણની હવેલી
રાધા-કૃષ્ણ મઠ
રાધે-શ્યામ મંદિર
ગોપનાથ મહાદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધારને ભેદવા -આ પંક્તિનો અલંકાર જણાવો.

મંદાક્રાંતા
સવૈયા
શાર્દૂલવિક્રીડિત
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ફિલ્મ અને દિગ્દર્શક સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

ભવની ભવાઈ-કેતન મહેતા
માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ
મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા
કાશીનો દીકરો-કાંતિ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કૂંપળ ફૂટ્યાની વાત' કોની નવલકથા છે ?

દિલીપ રાણપુરા
રતિલાલ બોરીસાગર
વર્ષા અડાલજા
મહેન્દ્ર મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP