ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવનપથ', ‘જીવનરંગ' કોની આત્મકથાના પુસ્તકો છે ?

શ્રીમદ રાજચંદ્ર
ઈચ્છારામ દેસાઈ
વિનેશ અંતાણી
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તરસી માટી’ કયા સાહિત્યકારની આત્મકથા છે ?

ઉમાશંકર જોષી
કવિ સુંદરમ્
મણિલાલ હ. પટેલ
ર્ડા.હરિવલ્લભ ભાયાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ ભગવતીકુમાર શર્માની નથી ?

એકલતાના કિનારા
સમયદ્વીપ
ના કિનારો ના મઝધાર
અસૂર્યલોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP