ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવનપથ', ‘જીવનરંગ' કોની આત્મકથાના પુસ્તકો છે ? ગૌરીશંકર જોષી ઈચ્છારામ દેસાઈ શ્રીમદ રાજચંદ્ર વિનેશ અંતાણી ગૌરીશંકર જોષી ઈચ્છારામ દેસાઈ શ્રીમદ રાજચંદ્ર વિનેશ અંતાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ડૉ.હરિવલ્લભ ભાયાણીનું જન્મસ્થળ જણાવો. માણસા વડાલી રતનપુર મહુવા માણસા વડાલી રતનપુર મહુવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભરત ભટ્ટના પુસ્તક ‘આનંદ મંગલ લોકે‘ ને કયા વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 2010 2009 2008 2011 2010 2009 2008 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ નર્મદયુગની નથી ? મંડળી મળવાથી થતા લાભ જનાવરની જાન ભૂતનિબંધ નૃસિંહાવતાર મંડળી મળવાથી થતા લાભ જનાવરની જાન ભૂતનિબંધ નૃસિંહાવતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર. - આ વાક્યમાં કયો અલંકાર છે ? ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તપાસીએ' ગઝલના રચયિતા કોણ છે ? જલન માતરી હર્ષદેવ માધવ અંકિત ત્રિવેદી ચીનુ મોદી જલન માતરી હર્ષદેવ માધવ અંકિત ત્રિવેદી ચીનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP