Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 માં કલમ - 201 શું સૂચવે છે ?

રાજય સેવક ખોટું રેકર્ડ લખાણ બનાવે
પુરાવો ગુમ કરવો
માહિતી ન આપવી
અશ્લીલ પ્રદર્શન કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
‘મનોવિજ્ઞાન એ માનવીની માનસિક અને શારીરિક પ્રવૃતીઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે.'- આ વ્યાખ્યા કોણે આપી ?

સી.ટી મોર્ગન
વોટસન
એચ.ઇ.ગેરેટ
હિલગાર્ડ એટકિનસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કઈ કઈ સત્ય હક્કીકત છે ?
(1) અદાલતના નિરીક્ષણ માટે રજૂ કરાતા દસ્તાવેજો દસ્તાવેજી પુરાવા છે.
(2) સાક્ષીઓનું નિવેદન મૌખિક પુરાવો છે.
(3) દસ્તાવેજી પુરાવા સાંયોગિક પુરાવા છે.
(4) દસ્તાવેજી પુરાવો મૌખિક પુરાવા કરતાં વધારે સારો છે.

1, 2, 4
1, 3, 4
2, 3, 4
1, 2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP