ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આત્મકથાના ટુકડામાં કોના જીવનની રસપ્રદ વિગતો જોવા મળે છે ?

દલપત પઢિયાર
ફાધર વાલેસ
ફાર્બસ સાહેબ
ફિલિપ કલાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાકાસાહેબ કાલેલકરનું પૂરું નામ જણાવો.

લાભશંકર જાદવજી ઠાકર
દત્તાત્રેય હરિકૃષ્ણ કાલેલકર
કાનજીભાઈ રામસિંહ ભટ્ટ
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP