ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આત્મકથાના ટુકડામાં કોના જીવનની રસપ્રદ વિગતો જોવા મળે છે ? ફાર્બસ સાહેબ ફિલિપ કલાર્ક દલપત પઢિયાર ફાધર વાલેસ ફાર્બસ સાહેબ ફિલિપ કલાર્ક દલપત પઢિયાર ફાધર વાલેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ? નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા મણિલાલ દ્વિવેદી નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સમાજ સુધારા માટે જાણીતાં દુર્ગારામ મહેતાનો જન્મ ક્યા થયો હતો ? અમદાવાદ આણંદ સુરત ભરૂચ અમદાવાદ આણંદ સુરત ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ શામળ ભટ્ટ પ્રેમાનંદ નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ શામળ ભટ્ટ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુલેન્દુ' કોનું તખલ્લુસ છે ? જયંત ખત્રી હરેશ ધોળકિયા કનૈયાલાલ મુનશી ચુનીલાલ મડિયા જયંત ખત્રી હરેશ ધોળકિયા કનૈયાલાલ મુનશી ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર બળવંતરાય ઠાકોર કઈ બાબતના પ્રખર વિરોધી હતા ? ઉર્મિકાવ્યો અંધશ્રદ્ધા પોચટ કવિતા શ્લેષ સૉનેટ ઉર્મિકાવ્યો અંધશ્રદ્ધા પોચટ કવિતા શ્લેષ સૉનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP