ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જિવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિતનિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ? મણિલાલ દ્વિવેદી મહાદેવભાઈ દેસાઈ કલાપી કાકાસાહેબ કાલેલકર મણિલાલ દ્વિવેદી મહાદેવભાઈ દેસાઈ કલાપી કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિત્ય સેવા, નિત્ય કિર્તન - ઓચ્છવ નિરખવા, નંદકુમાર રે.... - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ઉપમા શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિચારોના વૃંદાવનમાં' કયા લેખકનો ગ્રંથ છે ? રઘુવીર ચૌધરી દિગિશ મહેતા ગુણવંત શાહ મહમ્મદ માંકડ રઘુવીર ચૌધરી દિગિશ મહેતા ગુણવંત શાહ મહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મકાનના ભૂત’ સાહિત્યકારની પ્રથમ વાર્તા છે ? સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા ભાનુપ્રસાદ પંડચા કિશોર જાદવ ચંદ્રકાન્ત બક્ષી સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા ભાનુપ્રસાદ પંડચા કિશોર જાદવ ચંદ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળ કહે બીજા બાપડા, પ્હાણ સરીખા પારખ્યા. - આ પંક્તિનો અલંકાર છે ? અતિશયોક્તિ ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા અતિશયોક્તિ ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ? ઝવેરચંદ મેઘાણી ગની દહીંવાલા ઉમાશંકર જોશી કલાપી ઝવેરચંદ મેઘાણી ગની દહીંવાલા ઉમાશંકર જોશી કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP