ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જિવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિતનિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ? કાકાસાહેબ કાલેલકર મણિલાલ દ્વિવેદી મહાદેવભાઈ દેસાઈ કલાપી કાકાસાહેબ કાલેલકર મણિલાલ દ્વિવેદી મહાદેવભાઈ દેસાઈ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એકદા નૈમિષારણ્યે' ટૂંકી વાર્તાસંગ્રહ કોનો છે ? સુરેશ જોષી અશોક ચાવડા લાભશંકર ઠાકર રતિલાલ બોરીસાગર સુરેશ જોષી અશોક ચાવડા લાભશંકર ઠાકર રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભગવતીકુમાર શર્માની નથી ? અસૂર્યલોક એકલતાના કિનારા ના કિનારો ના મઝધાર સમયદ્વીપ અસૂર્યલોક એકલતાના કિનારા ના કિનારો ના મઝધાર સમયદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અસ્તિત્વ’ ગદ્યકાવ્યનો સંગ્રહ કોણે આપ્યો છે ? સુરેશ જોષી સુરેશ મહેતા સુરેશ ભટ્ટ સુરેશ દલાલ સુરેશ જોષી સુરેશ મહેતા સુરેશ ભટ્ટ સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રાતઃકાળમાં સામાન્ય રીતે કયો રાગ ગાવામાં આવે છે ? દરબારી ભીમપિલાસી ભોપાલી ટોડી દરબારી ભીમપિલાસી ભોપાલી ટોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ? અનિકેત ખાંડેકર નૃસિંહ વિભાકર ત્રિભુવનદાસ ગજ્જર અમિત ઠક્કર અનિકેત ખાંડેકર નૃસિંહ વિભાકર ત્રિભુવનદાસ ગજ્જર અમિત ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP