ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જિવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિતનિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ?

કાકાસાહેબ કાલેલકર
મહાદેવભાઈ દેસાઈ
કલાપી
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ?

રવિશંકર મહારાજ
મહાત્મા ગાંધી
મહાદેવ દેસાઈ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ?

પન્ના નાયક
ધીરુ પરીખ
બળવંતરાય ઠાકોર
બ. ત્રિભુવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP