GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચેના પૈકી ક્યો ધ્યેયલક્ષી સંચાલનનો લાભ નથી ?

વધુ સારું મૂલ્યાંકન
આયોજન વિનાની સફળતા
સ્વનિયંત્રણ
કર્મચારી પ્રતિબદ્ધતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં તેમની લડત અને અનુભવોનું આલેખન કરતું પુસ્તક ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' ના નામે પ્રગટ કર્યું. આ પુસ્તક અંગ્રેજી ભાષામાં 'કરન્ટ થોટ’ સ્વરૂપે રૂપાંતરિત થયું. ‘કરન્ટ થોટ' ના લેખકનું નામ જણાવો.

વાલજી ગોવિન્દજી દેસાઈ
મગનલાલ રતનજી દવે
મણિલાલ નભોરામ ત્રિવેદી
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP