GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 સંયુક્ત રાષ્ટ્રોના અહેવાલ પ્રમાણે, એશિયા-પેસિફિક પ્રદેશ 2030 સુધીમાં ___ ટકાઉ વિકાસના લક્ષ્યાંકો પ્રાપ્ત કરશે. 20% 65% 10% 30% 20% 65% 10% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 એક શંકુ અને એક ગોળાની ત્રિજ્યા અને ઘનફળ સરખાં છે. તો શંકુની ઉંચાઇ અને ગોળાના વ્યાસનો ગુણોત્તર કેટલો થશે ? 1 : 2 3 : 2 2 : 1 2 : 3 1 : 2 3 : 2 2 : 1 2 : 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 જોડકાં જોડો.વન્યજીવન અભયારણ્ય1. પૂર્ણા અભ્યારણ2. પાણીયા અભ્યારણ3. રતનમહાલ અભ્યારણ4. ખીજડીયા અભ્યારણ વિશેષતાa. ગિર અભ્યારણનો ભાગb. પક્ષી અભ્યારણc. વૃક્ષવૈવિધ્યથી ભરપૂરd. રીંછ 1 - c, 2 - a, 3 - b, 4 - d 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - c, 2 - a, 3 - d, 4 - b 1 - c, 2 - a, 3 - b, 4 - d 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - c, 2 - a, 3 - d, 4 - b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને ભીમદેવે સિધ્ધપુરમાં રૂદ્રમહાલય બંધાવી તેમાં રૂદ્રદેવના લિંગની પ્રતિષ્ઠા કરાવેલી. આપેલ પૈકી કોઈ નહીં આગળ જતા સિધ્ધરાજ જયસિંહે રૂદ્રમહાલયનું મોટાપાયે સંસ્કરણ-પરિવર્ધન કર્યું. આપેલ બંને ભીમદેવે સિધ્ધપુરમાં રૂદ્રમહાલય બંધાવી તેમાં રૂદ્રદેવના લિંગની પ્રતિષ્ઠા કરાવેલી. આપેલ પૈકી કોઈ નહીં આગળ જતા સિધ્ધરાજ જયસિંહે રૂદ્રમહાલયનું મોટાપાયે સંસ્કરણ-પરિવર્ધન કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ગાંધી શાંતિ પુરસ્કાર બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. ગાંધી શાંતિ પુરસ્કાર 2019 શેખ મુજીબુર રહમાનને એનાયત કરવામાં આવ્યો હતો. 2. ગાંધી શાંતિ પુરસ્કાર 2020 ઓમાનના સૂલતાન કબૂસ બિન સઈદ અલ સઈદને એનાયત કરવામાં આવ્યો હતો. 3. ગાંધી શાંતિ પુરસ્કારના પંચ (Jury) ના અધ્યક્ષ ભારતના વડાપ્રધાન છે. ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ભારતનો નીચેના પૈકીનો કયો રેલ્વે ઝોન ભારતનો સંપૂર્ણ રીતે વીજળીકૃત કરેલો રેલ્વે ઝોન તરીકે જાણીતો છે ? ઉત્તર મધ્ય રેલ્વે પૂર્વ મધ્ય રેલ્વે દક્ષિણ મધ્ય રેલ્વે પશ્ચિમ મધ્ય રેલ્વે ઉત્તર મધ્ય રેલ્વે પૂર્વ મધ્ય રેલ્વે દક્ષિણ મધ્ય રેલ્વે પશ્ચિમ મધ્ય રેલ્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP