GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંચાલનના સિદ્ધાંતો એટલે શું ?

સંચાલકો નક્કી કરે તે
પ્રયોગો દ્વારા નક્કી થાય તે
અનુભવનો નિચોડ
મેનેજરો નક્કી કરે તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચેનામાંથી કઈ ઓડીટરની ફરજ નથી ?

ઓડીટ રિપોર્ટ પર સહી કરવી
સંચાલકોને કાયદાના ઉલ્લંઘનની જાણ કરવી.
કંપનીના બેન્કરોને ઓડીટ રિપોર્ટની જાણ કરવી
કંપનીના સભ્યોને ઓડીટ રિપોર્ટની જાણ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
તાજેતરમાં ભારત દ્વારા ‘અગ્નિ-5’ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ કેટલામું પરીક્ષણ હતું ?

પાંચમું
ચોથું
ત્રીજુ
બીજુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચેના પૈકી ક્યો ધ્યેયલક્ષી સંચાલનનો લાભ નથી ?

સ્વનિયંત્રણ
કર્મચારી પ્રતિબદ્ધતા
વધુ સારું મૂલ્યાંકન
આયોજન વિનાની સફળતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

જામનગર
જુનાગઢ
મોરબી
દેવભૂમિ દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP