GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંચાલનના સિદ્ધાંતો એટલે શું ? મેનેજરો નક્કી કરે તે અનુભવનો નિચોડ સંચાલકો નક્કી કરે તે પ્રયોગો દ્વારા નક્કી થાય તે મેનેજરો નક્કી કરે તે અનુભવનો નિચોડ સંચાલકો નક્કી કરે તે પ્રયોગો દ્વારા નક્કી થાય તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમીયમ એ કંપનીને માટે શું છે ? ખોટ નફો આવક વટાવ ખોટ નફો આવક વટાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ___ એ એવી પ્રવૃત્તિ છે, જેમાં કાર્યના બંધારણમાં જરૂરી ફેરફાર કરીને વધુ પડકારયુક્ત બનાવવામાં આવે છે. કાર્ય વિસ્તૃતીકરણ આપેલ તમામ કાર્યફેરબદલી કાર્ય સમુદ્ધિકરણ કાર્ય વિસ્તૃતીકરણ આપેલ તમામ કાર્યફેરબદલી કાર્ય સમુદ્ધિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નર્સિંગ હોમના કિસ્સામાં નીચેના પૈકી કઈ પડતર પદ્ધતિનો ઉપયોગ થશે ? ચલિત પડતર પદ્ધતિ પ્રક્રિયા પડતર પદ્ધતિ આપેલ પૈકી એક પણ નહીં કરાર પડતર પદ્ધતિ ચલિત પડતર પદ્ધતિ પ્રક્રિયા પડતર પદ્ધતિ આપેલ પૈકી એક પણ નહીં કરાર પડતર પદ્ધતિ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 “ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના” અંતર્ગત ગુજરાતના સિનિયર સિટીઝનોને રાજ્યના ધાર્મિક સ્થળોની મુલાકાત માટે તેઓએ માન્ય નોન એ.સી. બસમાં કેટલી મુસાફરી ખર્ચ પર ગુજરાત સરકાર કેટલી નાણાંકીય મદદ કરે છે ? 100% 75% ખરેખર ખર્ચ મુજબ 50% 100% 75% ખરેખર ખર્ચ મુજબ 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વર્ષના અંતે નાદાર જાહેર થયેલ રૂ. 1,00,000/- ના દેવાદારનો સમાવેશ પેઢીના સંચાલક હિસાબોમાં કરતા નથી. આ સંજોગોમાં કેવા પ્રકારનો અહેવાલ આપશે ? દાવાનો અહેવાલ ખામીવાળો અહેવાલ બિનસુધારણા અહેવાલ નકારાત્મક અહેવાલ દાવાનો અહેવાલ ખામીવાળો અહેવાલ બિનસુધારણા અહેવાલ નકારાત્મક અહેવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP