GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંચાલનના સિદ્ધાંતો એટલે શું ? પ્રયોગો દ્વારા નક્કી થાય તે અનુભવનો નિચોડ સંચાલકો નક્કી કરે તે મેનેજરો નક્કી કરે તે પ્રયોગો દ્વારા નક્કી થાય તે અનુભવનો નિચોડ સંચાલકો નક્કી કરે તે મેનેજરો નક્કી કરે તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અંકુશની શરુઆત ક્યાંથી થાય છે ? આપેલ પૈકી એક પણ નહીં માહિતી સંપાદન ધોરણોની સ્થાપના સુધારાલક્ષી પગલાં આપેલ પૈકી એક પણ નહીં માહિતી સંપાદન ધોરણોની સ્થાપના સુધારાલક્ષી પગલાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારા કહે છે ? પૂર્વ પ્રશિષ્ટ પ્રશિષ્ટ નવપ્રશિષ્ટ આધુનિક પૂર્વ પ્રશિષ્ટ પ્રશિષ્ટ નવપ્રશિષ્ટ આધુનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. કુસ્તી મેદાનમાં લડાય. સમયવાચક સ્થળવાચક કારણવાચક હેતુવાચક સમયવાચક સ્થળવાચક કારણવાચક હેતુવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ધંધાની કાર્યક્ષમ કામગીરી ચકાસવા કરવામાં આવતી નિયમિત તપાસ અને અંકુશને શું કહે છે ? વચગાળાની તપાસ આંતરિક ઓડીટ આંતરિક અંકુશ આંતરિક તપાસ વચગાળાની તપાસ આંતરિક ઓડીટ આંતરિક અંકુશ આંતરિક તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 હક્કના શેરનો ઇસ્યુ ઓછામાં ઓછા ___ દિવસ અને વધુમાં વધુ ___ દિવસ માટે ખુલ્લો મૂકવામાં આવે છે. 10, 20 15, 30 20, 40 30, 60 10, 20 15, 30 20, 40 30, 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP