GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંચાલનના સિદ્ધાંતો એટલે શું ?

પ્રયોગો દ્વારા નક્કી થાય તે
અનુભવનો નિચોડ
સંચાલકો નક્કી કરે તે
મેનેજરો નક્કી કરે તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
અંકુશની શરુઆત ક્યાંથી થાય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
માહિતી સંપાદન
ધોરણોની સ્થાપના
સુધારાલક્ષી પગલાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારા કહે છે ?

પૂર્વ પ્રશિષ્ટ
પ્રશિષ્ટ
નવપ્રશિષ્ટ
આધુનિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
કુસ્તી મેદાનમાં લડાય.

સમયવાચક
સ્થળવાચક
કારણવાચક
હેતુવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ધંધાની કાર્યક્ષમ કામગીરી ચકાસવા કરવામાં આવતી નિયમિત તપાસ અને અંકુશને શું કહે છે ?

વચગાળાની તપાસ
આંતરિક ઓડીટ
આંતરિક અંકુશ
આંતરિક તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP