GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંચાલનના સિદ્ધાંતો એટલે શું ? પ્રયોગો દ્વારા નક્કી થાય તે અનુભવનો નિચોડ મેનેજરો નક્કી કરે તે સંચાલકો નક્કી કરે તે પ્રયોગો દ્વારા નક્કી થાય તે અનુભવનો નિચોડ મેનેજરો નક્કી કરે તે સંચાલકો નક્કી કરે તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ - સમજૂતી) દર્શાવો.'ડાંફ' મોટું પગલું સાપેક્ષ નશો નિશ્ચિત દીશા મોટું પગલું સાપેક્ષ નશો નિશ્ચિત દીશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સરકારી કર્મચારીને મળતા માસિક પેન્શનની કરપાત્રતા જણાવો. આપેલ પૈકી એક પણ નહીં પગારની આવક તરીકે કરપાત્ર અન્ય સાધનોની આવક તરીકે કરપાત્ર સંપૂર્ણપણે કરમુક્ત આપેલ પૈકી એક પણ નહીં પગારની આવક તરીકે કરપાત્ર અન્ય સાધનોની આવક તરીકે કરપાત્ર સંપૂર્ણપણે કરમુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 રોહીત એક કામ 30 દિવસમાં પુરૂ કરે છે. જ્યારે તેજ કામ મોહીત 45 દિવસમાં કરે છે. બંને ભેગા મળી કામ કરે છે. કામ માટે રૂ.15,000 મળે છે. કરેલ કામ પ્રમાણે રોહીતને મળતી રકમ = ___ રૂપિયા. 9,000 5,000 7,500 10,000 9,000 5,000 7,500 10,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ભારતના રાજ્યોમાં જીએસટી બીલને બહાલી આપનાર સૌપ્રથમ રાજ્ય ક્યું છે ? આસામ ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ આસામ ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીતિઆયોગ (NITI) ની રચના શેના સ્થાને કરવામાં આવી છે ? આયોજન પંચ આપેલ તમામ નાણાં પંચ પગાર પંચ આયોજન પંચ આપેલ તમામ નાણાં પંચ પગાર પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP