GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચેના પૈકી ક્યો ધ્યેયલક્ષી સંચાલનનો લાભ નથી ?

આયોજન વિનાની સફળતા
સ્વનિયંત્રણ
કર્મચારી પ્રતિબદ્ધતા
વધુ સારું મૂલ્યાંકન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જ્યારે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ઓડીટરની નિમણૂંક ન થાય ત્યારે ___

મેનેજીંગ ડીરેક્ટર /ચેરમેન ઓડીટરની નિમણૂંક કરે છે.
કેન્દ્ર સરકાર ખાલી પડેલ જગ્યા પર ઓડીટરની નિમણૂંક કરે છે.
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓડીટરની નિમણૂંક કરે છે.
વાર્ષિક સભા ફરી બોલાવવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
અકીકના પત્થરના ઉદ્યોગ માટે જાણીતું સ્થળ – ખંભાત ક્યા જિલ્લામાં આવેલુ છે ?

વડોદરા
દાહોદ
આણંદ
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
તિજોરી બીલના સંદર્ભમાં નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી ?

તિજોરી બીલો ભારત સરકાર વતી રીઝર્વ બેંક બહાર પાડે છે.
તિજોરી બીલો લાંબાગાળાની બજાર જામીનગીરીઓ છે.
તિજોરી બીલો ગુરૂવારે પાકતા હોય છે.
તિજોરી બીલો શૂન્ય કુપન બોન્ડો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP