ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અનુભૂતિ' કાવ્યના કવિ કોણ છે ? જયંત પાઠક સુરેશ દલાલ સુરેશ જોશી જયંતિ દલાલ જયંત પાઠક સુરેશ દલાલ સુરેશ જોશી જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ? સંત પુનિત મહારાજ નરસિંહરાવ દિવેટીયા કરસનદાસ માણેક શ્રી ચિત્રભાનુજી સંત પુનિત મહારાજ નરસિંહરાવ દિવેટીયા કરસનદાસ માણેક શ્રી ચિત્રભાનુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તિમિરપંથી’ નવલકથા કોની છે ? જયંત કોઠારી ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ ફાધર વાલેસ જયંત કોઠારી ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ ફાધર વાલેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જવાની તો આખરે જવાની - આ વાક્યનો અલંકાર જણાવો. શ્લેષ ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક શ્લેષ ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાબખા' સ્વરૂપની રચનાઓ કરનાર સર્જકનું નામ જણાવો. ભાલણ ધીરો ભોજા ભગત દયારામ ભાલણ ધીરો ભોજા ભગત દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બે ઘડી મોજ’ સામયિક પ્રગટ કરનાર કોણ છે ? જ્યંતી દલાલ ઈશ્વર પેટલીકર ચંદ્રકાન્ત બક્ષી હરજી લવજી દામાણી જ્યંતી દલાલ ઈશ્વર પેટલીકર ચંદ્રકાન્ત બક્ષી હરજી લવજી દામાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP