GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ધંધાની કાર્યક્ષમ કામગીરી ચકાસવા કરવામાં આવતી નિયમિત તપાસ અને અંકુશને શું કહે છે ?

આંતરિક ઓડીટ
આંતરિક તપાસ
વચગાળાની તપાસ
આંતરિક અંકુશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
પ્રામાણ્ય વિતરણમાં ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન વચ્ચેનો સંબંધ ક્યો થાય ?

5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન
3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન
2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન
4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ઓડીટ કાર્યક્રમ તૈયાર કરતાં પહેલાં નીચેના પૈકી કઈ બાબત મેળવવી જરૂરી નથી ?

હરીફોની માહિતી
આંતરીક અંકુશની પદ્ધતિ
અગાઉના ઓડીટરનો અહેવાલ
ધંધાની કે સંસ્થાની ટેકનિકલ બાબતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___

(સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને
ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.
સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં.
સંચાલકોને જાણ કરવી જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP