GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ભારતીય બંધારણના ક્યા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? પરિશિષ્ટ-IX પરિશિષ્ટ-VI પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-V પરિશિષ્ટ-IX પરિશિષ્ટ-VI પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-V ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જ્યારે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ઓડીટરની નિમણૂંક ન થાય ત્યારે ___ મેનેજીંગ ડીરેક્ટર /ચેરમેન ઓડીટરની નિમણૂંક કરે છે. કેન્દ્ર સરકાર ખાલી પડેલ જગ્યા પર ઓડીટરની નિમણૂંક કરે છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓડીટરની નિમણૂંક કરે છે. વાર્ષિક સભા ફરી બોલાવવામાં આવે છે. મેનેજીંગ ડીરેક્ટર /ચેરમેન ઓડીટરની નિમણૂંક કરે છે. કેન્દ્ર સરકાર ખાલી પડેલ જગ્યા પર ઓડીટરની નિમણૂંક કરે છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓડીટરની નિમણૂંક કરે છે. વાર્ષિક સભા ફરી બોલાવવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિક્લ્પ શોધો. લક્ષ્મીથી તિરસ્કારભર્યું હસાયું. લક્ષ્મી તિરસ્કારથી હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી લક્ષ્મી તિરસ્કારભર્યું હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે લક્ષ્મી તિરસ્કારથી હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી લક્ષ્મી તિરસ્કારભર્યું હસી લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો. કુલ આવકમાં ફક્ત દર નક્કી કરવાના હેતુથી સમાવવામાં આવશે સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે આવક ગણાશે નહીં કુલ આવકમાં ફક્ત દર નક્કી કરવાના હેતુથી સમાવવામાં આવશે સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે આવક ગણાશે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 લેણદારોને વેચાણશેરો કરેલ લેણીહૂંડી નકારાય ત્યારે ___ થશે. લેણીહૂંડી ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા દેવાદાર ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા બેંક ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા દેવાદાર ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા લેણીહૂંડી ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા દેવાદાર ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા બેંક ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા દેવાદાર ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ‘નાણાંકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું અને તેનો ઈષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી’ આ વ્યાખ્યા કોણે આપી છે ? એમ. કિમ્બાલ એફ.ડબલ્યુ. પાઈશ આપેલ પૈકી એક પણ નહીં રેમન્ડ જે. ચેમ્બર્સ એમ. કિમ્બાલ એફ.ડબલ્યુ. પાઈશ આપેલ પૈકી એક પણ નહીં રેમન્ડ જે. ચેમ્બર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP