GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચેના પૈકી કઈ માલસામાન અંકુશ ટેકનિક નથી ?

કાચા માલની સપાટીઓ નક્કી કરવી
એબીસી વિષ્લેષણ
ધીમી ગતિ અને બિનગતિવાળી વસ્તુઓ પર નિયંત્રણ
સ્ટોર્સ ખાતાવહી નિભાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
લેણદારોને વેચાણશેરો કરેલ લેણીહૂંડી નકારાય ત્યારે ___ થશે.

લેણીહૂંડી ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા
દેવાદાર ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા
બેંક ખાતું ઉધાર, લેણીહૂંડી ખાતું જમા
દેવાદાર ખાતું ઉધાર, લેણદાર ખાતું જમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ધંધાના માલિક દ્વારા લાવવામાં આવતી મૂડી માટે નીચેના પૈકી ક્યા ખ્યાલ અંતર્ગત તેને ધંધાના લેણદાર તરીકે ગણવામાં આવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
નાણાંના માપનનો ખ્યાલ
વ્યવહારની દ્વિઅસરનો ખ્યાલ
માલિકીનો ખ્યાલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જ્યારે શેરો જપ્ત કરવામાં આવે છે ત્યારે ક્યું ખાતું ઉધાર થાય છે ?

મૂડી અનામત ખાતું
શેર જપ્તી ખાતું
શેર પ્રીમીયમ ખાતું
શેર મૂડી ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
'ખીજડિયે ટેકરે’ નવલિકાના લેખકનું નામ જણાવો.

ધના ભગત
જયંત પાઠક
કિશોર મકવાણા
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP