GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જ્યારે શેરો જપ્ત કરવામાં આવે છે ત્યારે ક્યું ખાતું ઉધાર થાય છે ?

શેર જપ્તી ખાતું
શેર મૂડી ખાતું
શેર પ્રીમીયમ ખાતું
મૂડી અનામત ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___

(સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને
સંચાલકોને જાણ કરવી જોઈએ.
સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં.
ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
પુસ્તક વિના હું ભણું કેમ ?

પુસ્તક વિના હું ભણી જઈશ
પુસ્તકથી વિના હું ભણું છું
પુસ્તક વિના હુંથી ભણાય કેમ ?
પુસ્તક વિના મારાથી ભણાય કેમ ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
‘નાણાંકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું અને તેનો ઈષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી’ આ વ્યાખ્યા કોણે આપી છે ?

આપેલ પૈકી એક પણ નહીં
રેમન્ડ જે. ચેમ્બર્સ
એફ.ડબલ્યુ. પાઈશ
એમ. કિમ્બાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP