GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ક્યા ગુજરાતી કવિને કન્ન્ડ કવિ પુટપ્પા સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ?

કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોષી
જયંત પાઠક
કવિ ‘કાન્ત’

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારા કહે છે ?

નવપ્રશિષ્ટ
આધુનિક
પ્રશિષ્ટ
પૂર્વ પ્રશિષ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ___ વડે વિભાજ્ય છે.

6
24
8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી.
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલ સાદા વાક્યને જોડતાં યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો.
મંગુને ધૂન આવે. એ ઊભી થઈ જતી. એમને નવી વાત મળી જતી.

તો, જો
અને, તો
માટે, પણ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીતિઆયોગ (NITI) ની રચના શેના સ્થાને કરવામાં આવી છે ?

નાણાં પંચ
આયોજન પંચ
પગાર પંચ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP