GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. આશાવરી, આવરણ, આરોહિણી, આરબ્ધ આરોહિણી, આરબ્ધ, આશાવરી, આવરણ આવરણ, આશાવરી, આરબ્ધ, આરોહિણી આરબ્ધ, આરોહિણી, આવરણ, આશાવરી આશાવરી, આવરણ, આરોહિણી, આરબ્ધ આરોહિણી, આરબ્ધ, આશાવરી, આવરણ આવરણ, આશાવરી, આરબ્ધ, આરોહિણી આરબ્ધ, આરોહિણી, આવરણ, આશાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 આકારણીની કાર્યવાહી અને કર વસૂલાતના સંદર્ભમાં કાયમી ખાતા નંબર (PAN) નીચેના પૈકી કઇ કલમ હેઠળ આવે છે ? કલમ-139A કલમ-139 કલમ-140A કલમ-140 કલમ-139A કલમ-139 કલમ-140A કલમ-140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? જોબ ઉત્પાદનમાં ઓછું મૂડીરોકાણ થાય છે અને પ્રક્રિયા વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં વધુ મૂડીરોકાણ અને વસ્તુ વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં ઓછું મૂડીરોકાણ અને વસ્તુ વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં વધુ મૂડીરોકાણ અને પ્રક્રિયા વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં ઓછું મૂડીરોકાણ થાય છે અને પ્રક્રિયા વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં વધુ મૂડીરોકાણ અને વસ્તુ વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં ઓછું મૂડીરોકાણ અને વસ્તુ વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. જોબ ઉત્પાદનમાં વધુ મૂડીરોકાણ અને પ્રક્રિયા વિન્યાસ (Process-Lay out) નો ઉપયોગ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં દેવ-ધોલેરા ખાતે આઈ-ક્રિએટ સંસ્થાની મહાકાય ઈમારત રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી. આ સમયે તેમની સાથે ક્યા દેશના વડાપ્રધાન ઉપસ્થિત હતા ? રશિયા ઈઝરાયેલ ચીન શ્રીલંકા રશિયા ઈઝરાયેલ ચીન શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 લાંબાગાળાના પૂર્વાનુમાન માટે વપરાતો ઘટક ___ મૌસમિક વલણ અનિયમિત ચક્રીય મૌસમિક વલણ અનિયમિત ચક્રીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સિદ્ધપુરના બિંદુ સરોવરમાં નીચે પૈકી કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું ? ભગવાન રામે ભગવાન પરશુરામે શ્રીકૃષ્ણે હેમચંદ્રાચાર્યે ભગવાન રામે ભગવાન પરશુરામે શ્રીકૃષ્ણે હેમચંદ્રાચાર્યે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP