GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
વેચાણ પરતના વ્યવહારો માટે નીચેના પૈકી કયુ વાઉચર યોગ્ય ગણાશે ?

વેચાણ ભરતિયું
ગ્રાહક સાથે થયેલ પત્રવ્યવહાર
ગ્રાહકને આપેલ જમા ચિઠ્ઠી
માલ આવક પત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.
ચશમપોશી કરવી

કાલાવાલા કરવા
આપેલ પૈકી એક પણ નહીં
ઘાલમેલ કરવી
ભૂલ કરી બેસવું

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
સામાન્ય રીતે પેઢીનું વિસર્જન થાય ત્યારે નીચેના ક્રમમાં રકમ ચૂકવવામાં આવે છે.

વિસર્જન ખર્ચ, ભાગીદારોની મૂડી, ભાગીદારોની લોન, બહારની વ્યક્તિના દેવાં
વિસર્જન ખર્ચ, ભાગીદારોની લોન, બહારની વ્યક્તિના દેવાં, ભાગીદારોની મૂડી
વિસર્જન ખર્ચ, બહારની વ્યક્તિના દેવાં, ભાગીદારોની લોન, ભાગીદારોની મૂડી
વિસર્જન ખર્ચ, બહારની વ્યક્તિના દેવાં, ભાગીદારોની મૂડી, ભાગીદારોની લોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.” આ વિધાન કોનું છે ?

નાનાભાઈ ભટ્ટ
મણિલાલ દ્વિવેદી
શ્યામ સાધુ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP