GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
સિદ્ધપુરના બિંદુ સરોવરમાં નીચે પૈકી કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું ?

શ્રીકૃષ્ણે
હેમચંદ્રાચાર્યે
ભગવાન પરશુરામે
ભગવાન રામે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
કેન્દ્ર સરકારની આમ આદમી બીમા યોજના અંતર્ગત કુદરતી મૃત્યુ પર કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?

રૂ. 1,00,000/-
રૂ. 50,000/-
રૂ. 75,000/-
રૂ. 30,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
સામાન્ય રીતે પેઢીનું વિસર્જન થાય ત્યારે નીચેના ક્રમમાં રકમ ચૂકવવામાં આવે છે.

વિસર્જન ખર્ચ, બહારની વ્યક્તિના દેવાં, ભાગીદારોની લોન, ભાગીદારોની મૂડી
વિસર્જન ખર્ચ, ભાગીદારોની લોન, બહારની વ્યક્તિના દેવાં, ભાગીદારોની મૂડી
વિસર્જન ખર્ચ, ભાગીદારોની મૂડી, ભાગીદારોની લોન, બહારની વ્યક્તિના દેવાં
વિસર્જન ખર્ચ, બહારની વ્યક્તિના દેવાં, ભાગીદારોની મૂડી, ભાગીદારોની લોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP