GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
સિદ્ધપુરના બિંદુ સરોવરમાં નીચે પૈકી કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું ?

ભગવાન પરશુરામે
ભગવાન રામે
શ્રીકૃષ્ણે
હેમચંદ્રાચાર્યે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
કેન્દ્ર સરકારની આમ આદમી બીમા યોજના અંતર્ગત કુદરતી મૃત્યુ પર કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?

રૂ. 75,000/-
રૂ. 30,000/-
રૂ. 1,00,000/-
રૂ. 50,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
વૈજ્ઞાનિક ખરીદીના મુખ્ય ઉદેશોમાં નીચેના પૈકી ક્યા ઉદ્દેશનો સમાવેશ કરવામાં આવતો નથી ?

બગાડ પર અંકુશ
યોગ્ય કિંમત
યોગ્ય સ્થળ
યોગ્ય જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP