ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ?

દાણાચાતુરી
દાણાલીલા
સુદામાચરિત્ર
પુત્રવિવાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ "સવાઈ ગુજરાતી"નું બિરુદ કોને આપ્યું હતું ?

કાકા કાલેલકર
ધર્માનંદ કોસંબી
સ્વામી આનંદ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP