ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલંકારના કેટલા પ્રકાર છે ? ચાર બે પાંચ ત્રણ ચાર બે પાંચ ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' આ પંક્તિ કોની છે ? કવિ ખબરદાર બોટાદકર દલપતરામ નર્મદ કવિ ખબરદાર બોટાદકર દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ? શૂન્ય પાલનપુરી જગજિતસિંહ હરજી લવજી દામાણી 'શયદા' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' શૂન્ય પાલનપુરી જગજિતસિંહ હરજી લવજી દામાણી 'શયદા' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મન વડવાનલ, ગૃહબંધન કોના યશસ્વી સર્જનો છે ? નીતા રામૈયા ઉમા મહેશ્વરમ્ મૃગેશ શાહ નરેન બારડ નીતા રામૈયા ઉમા મહેશ્વરમ્ મૃગેશ શાહ નરેન બારડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈર્શાદ' કયા કવિનું ઉપનામ છે ? પ્રિયકાન્ત મણિયાર ચિનુ મોદી સુરેશ જોષી મકરંદ દવે પ્રિયકાન્ત મણિયાર ચિનુ મોદી સુરેશ જોષી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ? ચિનુ મોદી રાજેશ વ્યાસ કલાપી શેખાદમ આબુવાલા ચિનુ મોદી રાજેશ વ્યાસ કલાપી શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP