ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી. નર્મદાશંકર વિઠ્ઠલશંકર શામળશાહ શેઠ દલપતરામ શેઠ નર્મદાશંકર વિઠ્ઠલશંકર શામળશાહ શેઠ દલપતરામ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. સ્વાભિમાનના તીર્થસ્થાનો ભવની રૂપરેખા મનની વ્યથા સમરસ બિંદુ સ્વાભિમાનના તીર્થસ્થાનો ભવની રૂપરેખા મનની વ્યથા સમરસ બિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો. મકરંદ દવે વિનોદ જોશી રમેશ પારેખ નિરંજન ભગત મકરંદ દવે વિનોદ જોશી રમેશ પારેખ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વિનોદ જોષીનું પૂરુંનામ જણાવો. વિનોદ હરગોવિંદ જોષી વિનોદ અંબાલાલ જોષી વિનોદ જયશંકર જોષી વિનોદ ત્રિકમદાસ જોષી વિનોદ હરગોવિંદ જોષી વિનોદ અંબાલાલ જોષી વિનોદ જયશંકર જોષી વિનોદ ત્રિકમદાસ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ? સાંકળચંદ પટેલ શ્રદ્ધા ત્રિવેદી ફિલિપ કલાર્ક યશવંત મહેતા સાંકળચંદ પટેલ શ્રદ્ધા ત્રિવેદી ફિલિપ કલાર્ક યશવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP