ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી. દલપતરામ શેઠ નર્મદાશંકર શામળશાહ શેઠ વિઠ્ઠલશંકર દલપતરામ શેઠ નર્મદાશંકર શામળશાહ શેઠ વિઠ્ઠલશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ફાર્બસ ગુજરાતી સભા" ત્રિમાસિક પત્રનું પ્રકાશન કયા વર્ષથી શરૂ થયું હતું ? ઈ.સ. 1932 ઈ.સ. 1832 ઈ.સ. 1965 ઈ.સ. 1865 ઈ.સ. 1932 ઈ.સ. 1832 ઈ.સ. 1965 ઈ.સ. 1865 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ? નવલરામ પંડ્યા મનસુખરામ ત્રિપાઠી નંદશંકર મહેતા દલપતરામ નવલરામ પંડ્યા મનસુખરામ ત્રિપાઠી નંદશંકર મહેતા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક જયંત પંડ્યાએ કઈ સંસ્કૃત કૃતિનો સમશ્લોકી અનુવાદ કર્યો છે ? મેઘદૂત ઋગ્વેદ વિક્રમાશૌર્ય ઉપનિષદ મેઘદૂત ઋગ્વેદ વિક્રમાશૌર્ય ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગાંધીયુગના પ્રમુખ કવિ છે ? કાન્ત સુંદરમ્ પ્રદ્લાદ પારેખ ન્હાનાલાલ કાન્ત સુંદરમ્ પ્રદ્લાદ પારેખ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે ? કુંવરબાઈનું મામેરુ સુદામાચરિત્ર ઓખાહરણ નળાખ્યાન કુંવરબાઈનું મામેરુ સુદામાચરિત્ર ઓખાહરણ નળાખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP