ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી.

નર્મદાશંકર
શામળશાહ શેઠ
વિઠ્ઠલશંકર
દલપતરામ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કલાપીનું પૂરું નામ જણાવો.

સુરસિંહજી ગોહિલ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી
સમરસિંહ ગોહિલ
તખ્તસિંહ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ?

જયંત પાઠક
તારક મહેતા
મકરંદ દવે
સુકન્યા ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP