GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
બંદી પ્રત્યક્ષીકરણ શું છે ?

ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા
ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર
જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય
નજર સમક્ષ ગુનેગારને પકડવાનું કાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP