ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
વડોદરા રાજ્યમાં કયા વિભાગ દ્વારા દરબારી સંગીતકારોની નિયુક્તિ કરવામાં આવતી હતી ?

કલાવંતી
કલાવંત કારખાનુ
કલાશાળા
મહાશાળા કલાવંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે દર્શાવેલી કઈ અકાદમી નૃત્ય, નાટક અને સંગીતના સંવર્ધન માટે કામગીરી કરે છે ?

સંગીત અકાદમી
લલિતકલા અકાદમી
સાહિત્ય અકાદમી
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કઈ નાગર સ્થાપત્ય શૈલીની પેટાશાખા નથી ?

સોલંકી શૈલી
ખજુરાહો શૈલી
ઓડીશા શૈલી
નાયકા શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના કયા સંતના જીવનમાં બનેલો ?

જ્ઞાનેશ્વર
સ્વામી સમર્થ
તુકારામ
એકનાથજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
લેખક અને કૃતિની જોડીમાંથી કઈ જોડી સાચી નથી ?

કાલિદાસ - કુમારસંભવ
પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા
પ્રેમચંદજી - ગૌદાન
બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP