ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માણસાઈની વાર્તા’નું સ્પાદન કાર્ય કોણે કર્યું છે ? હર્ષદ ત્રિવેદી અમૃતલાલ ભટ્ટ મુકુંદરાય પટ્ટણી પીતાંબર પટેલ હર્ષદ ત્રિવેદી અમૃતલાલ ભટ્ટ મુકુંદરાય પટ્ટણી પીતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ? સાહિત્ય યુગ પ્રહરી યુગ પંડિત યુગ મૂર્ધન્ય યુગ સાહિત્ય યુગ પ્રહરી યુગ પંડિત યુગ મૂર્ધન્ય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ? બ. ક. ઠાકોર કલાપી કાન્ત ન્હાનાલાલ બ. ક. ઠાકોર કલાપી કાન્ત ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો. ઘાયલ મરીઝ દ્વિરેફ પુનર્વસુ ઘાયલ મરીઝ દ્વિરેફ પુનર્વસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ', 'સંસ્કાર' અને 'દીક્ષા' પરીક્ષાઓ યોજે છે? ગુજરાત વિદ્યાપીઠ સ્વામિનારાયણ સંસ્થા ગાયત્રી પરિવાર ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ સ્વામિનારાયણ સંસ્થા ગાયત્રી પરિવાર ગુજરાતી સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રેતીની રોટલી' નામે હાસ્યનિબંધ કોણે લખ્યો છે ? ગગનવિહારી મહેતા મધુસૂદન પારેખ વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે ગગનવિહારી મહેતા મધુસૂદન પારેખ વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP