ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માણસાઈની વાર્તા’નું સ્પાદન કાર્ય કોણે કર્યું છે ?

પીતાંબર પટેલ
હર્ષદ ત્રિવેદી
અમૃતલાલ ભટ્ટ
મુકુંદરાય પટ્ટણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ?

ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ
જીવન કથાઓ
પ્રાચીન વાર્તાઓ
પ્રાચીન કવિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'યુગમુર્તિ વાર્તાકાર' - તરીકેની કયા સાહિત્યકારની ઓળખ છે ?

રમણલાલ વ. દેસાઈ
ઝવેરચંદ મેઘાણી
શામળ
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP