ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માણસાઈની વાર્તા’નું સ્પાદન કાર્ય કોણે કર્યું છે ?

અમૃતલાલ ભટ્ટ
પીતાંબર પટેલ
હર્ષદ ત્રિવેદી
મુકુંદરાય પટ્ટણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ?

વિનેશ અંતાણી
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
માધવ રામાનુજ
રમણલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉખાણામાં શું રજૂ થાય છે ?

કવિતાની લાક્ષણિકતા
વ્યક્તિની લાક્ષણિકતા
રાષ્ટ્રીયતા
જ્ઞાતિની ઓળખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ શ્રી ઉમાશંકર જોશીનું પૂરું નામ જણાવો.

ઉમાશંકર નર્મદાશંકર જોશી
ઉમાશંકર ભવાનીપ્રસાદ જોશી
ઉમાશંકર જેઠાલાલ જોશી
ઉમાશંકર આત્મારામ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP