ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘માણસાઈની વાર્તા’નું સ્પાદન કાર્ય કોણે કર્યું છે ?

પીતાંબર પટેલ
હર્ષદ ત્રિવેદી
અમૃતલાલ ભટ્ટ
મુકુંદરાય પટ્ટણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આખો-એક અધ્યયન'- વિવેચન કોનો સંગ્રહ છે ?

ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
સુંદરમ્
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જલન’ માતરીનું પુરું નામ જણાવો.

જલાલખાન અલીખાન બલોચ
જલાલુદ્દીન સઆહુદ્દીન અલવી
જલાલુદ્દીન સિરાજઉદ્દીન કાલવી
જલાલખાન કમાલખન મંસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP